Webdunia - Bharat's app for daily news and videos

Install App

Summer Health tips- ઉનાળાની ગરમીથી બચવા માટે શું કરવું

Webdunia
રવિવાર, 16 એપ્રિલ 2023 (10:47 IST)
મૌસમનો મિજાજ બદલાઇ રહ્યો છે અને હવે ધીમે-ધીમે ગરમી પોતાની અસર દેખાડવા લાગી છે. બદલાતી ઋતુમાં પોતાની જાતને ફિટ જાળવી રાખવા માટે જીવનશૈલીમાં પણ ફેરફાર કરવા પડે છે. તમારા રૂટિનમાં ફેરફારની શરૂઆત અત્યારથી જ કરવાની જરૂર છે જેથી આવનારા ત્રણ મહિના તમે સંપૂર્ણપણે સ્વસ્થ રહી શકો.
 
આ માટે આટલું કરો...
- આંખોની સુરક્ષા માટે ચશ્માનો ઉપયોગ કરો.
- જ્યુસ, મિલ્ક શેક જેવા એનર્જી ડ્રિંકનો રૂટિનમાં સમાવેશ કરો.
- વધારેમાંથી ઓછા અને ઓછામાંથી વધારે તાપમાનમાં જતાં પહેલા થોડો બ્રેક લો.
- પૂરતી માત્રામાં પાણી પીતા રહો.
- પહેરવેશમાં સામાન્ય રંગોના કપડાનો ઉપયોગ કરો.
- સવારે જલ્દી જાગો અને નિયમિત સામાન્ય વ્યાયામ તો અચૂક કરો.
 
આ બાબતોનું ખાસ ધ્યાન રાખો...
- સવારના નાસ્તામાં જ્યુસ અને ગ્રીન વેજિટેબલ્સમાંથી બનેલી ડિશથી દિવસની શરૂઆથ કરો.
- ઘરમાંથી બહાર નીકળતા પહેલા વધુ માત્રામાં પાણી પીઓ.
- લન્ચ બપોરે 11:30-થી 12:30ની વચ્ચે લેવાનું રાખો. લન્ચમાં ગ્રીન સલાડ અને દહીં સામેલ કરો.
- સાંજે થોડા ડ્રાયફ્રુટ્સ, ફ્રૂટ ચાટ કે મિલ્ક શેક લો, આનાથી બોડીને એનર્જી મળશે.
- ચા-કોફીનો ઉપયોગ સવારે જ કરો બાકી દિવસ દરમિયાન જ્યુસને ચા-કોફીના વિકલ્પમાં અપનાવો.
- ઉંઘવાના ઓછામાં ઓછા 2 કલાક પહેલા રાતનું ભોજન લઇ લેવું. તેમાં વધારે મસાલેદાર ફૂડનો ઉપયોગ કરવાનું ટાળો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Maa Kalratri- નવરાત્રીના સાતમા દિવસે કાલરાત્રિ માતા ની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

Chaitra Navratri Saptami Upay: મહાસપ્તમીના દિવસે કરો આ ઉપાય, મા કાલરાત્રિ તમને દરેક સમસ્યામાંથી અપાવશે મુક્તિ

Ramnavami 2025: રામનવમી પૂજા મુહુર્ત અને પૂજા વિધિ

નવરાત્રિની અષ્ટમી-નવમી તિથિ પર કરો આ 7 ઉપાય, પ્રસન્ન થશે દુર્ગા, ઘરમા નહી રહે પૈસાની તંગી

Aarti Shri RamJi- શ્રી રામચંદ્ર જી ની આરતી, શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરન ભવ ભય દારુનમ

આગળનો લેખ
Show comments