rashifal-2026

શુ તમને પણ ગરમીમા થાય છે શરદી-ખાંસી ? પહેલા જાણી લો અસલી કારણ અને પછી કરો ઉપાય

Webdunia
બુધવાર, 10 મે 2023 (13:38 IST)
ગરમીમાં શરદી કેમ થાય છે. ગરમી વધવાની સાથે અચાનક લોકોમાં શરદી-ખાંસીની સમસ્યા વધી જાય છે. પણ શુ તમે વિચાર્યુ છે કે આ સમસ્યા આટલી ઝડપથી કેમ વધી રહી છે. ઉલ્લેખનીય છે કે મેડિકલ ટર્મમાં તેને સમર કોલ્ડ(summer cold and cough)  કહે છે.  આ એંટરોવાયરસ (Enteroviruses)ને કારણે થઈ રહ્યુ છે જે કે આ ઋતુની સંક્રામક બીમારીનુ રૂપ લઈ લે છે. આ ઉપરાંત તેની પાછળ અનેક કારણ છે, તો આવો જાણીએ એ બધા વિશે વિસ્તારથી 
 
મે મહિનામાં શરદી-તાવનુ કારણ - Summer cold causes  
 
1. વાયરલ શિફ્ટના કારણે - Due to viral shift
 જેવી જ ઋતુ ગરમ થાય છે કે મોટાભાગના શરદી પેદા કરનારા વાયરસ શિફ્ટ થઈ જાય છે. એંટરોવાયરસ પણ તેમાથી એક છે. આ વાયરસ ગરમીમાં શરદી થવાનુ મુખ્ય કારણ બને છે. ઉપરી શ્વાસ સાથે જોડાયેલ નળીઓમાં ઈફ્કેશનનુ કારણ બની જાય છે.  જેનાથી આપણુ નાક વહેવા માંડે છે અને ગળામાં ખરાશ થઈ જાય છે. આ ઉપરાંત કેટલાક લોકોમાં આ પેટની સમસ્યાઓને ટ્રિગર કરે છે. 
 
2. શરદી-ગરમીના કારણે  
શરદી ગરમીના કારણે પણ લોકો આ ઋતુમાં શરદી ખાંસીના શિકાર થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે આ તાપમાનમાં થનારા ફેરફાર અને ગેપને કારણે થાય છે. જેવુ કે બહારનુ કંઈક બીજુ અને તમારા શરીરની અંદર કંઈક બીજુ.  આવી સ્થિતિમાં આપણે લાંબા સમય સુધી શરદી-ખાંસીના શિકાર રહી શકીએ છીએ કે પછી તમને આ સમસ્યા વારેઘડીએ થઈ શકે છે 
 
ગરમીમાં શરદી-ખાંસીથી કેવી રીતે કરશો બચાવ 
 
- ગરમીમાં શરદી-ખાંસીથી બચવુ છે તો ઘરની બહારથી આવીને તરત જ ઠંડુ પાણી ન પીશો 
- તાપ અને ગરમીમાંથી આવીને ન્હાવુ ન જોઈએ. 
 - ઘરની બહાર માથુ ઢાંકીને જ નીકળો, જેથી તડકો ડાયરેક્ટ માથા પર ન પડે. 
 - રહી રહીને પાણી પીતા રહો જેથી તમે ડિહાઈડ્રેશનના શિકાર ન બનો. 
 - ડાયેટમાં પાણીથી ભરપૂર ફુડ્સનુ વિશેષ ધ્યાન રાખો. 
 
તો આ રીતે પહેલા તો ગરમીમાં શરદી- તાવથી બચો. ત્યારબાદ જો થઈ જાય તો પુષ્કળ પાણી પીવો અને ડોક્ટરને બતાવીને યોગ્ય દવાઓ લો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નાગપુરમાં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, ન્યૂઝીલેન્ડને 48 રનથી હરાવ્યું, IND vs NZ વચ્ચે પહેલીવાર થયું આવું

ICC એ બાંગ્લાદેશને આપ્યું અલ્ટીમેટમ, એક જ ઝટકામા તૂટ્યો BCB નો ઘમંડ

ICC ODI Rankings: વિરાટ કોહલીનો નબર 1 નો તાજ મેળવીને ડેરિલ મિશેલે રચ્યો ઈતિહાસ, બન્યા દુનિયાના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન

દીપેન્દ્ર ગોયલ એ Zomato નાં CEO પદ પરથી આપ્યું રાજીનામું, 1 ફેબ્રુઆરીથી આ વ્યક્તિ સાચવશે કપનીની જવાબદારી

ઝોમેટોના CEO પદેથી દીપિન્દર ગોયલે રાજીનામું આપ્યું; આ વ્યક્તિ 1 ફેબ્રુઆરીથી કંપનીનો હવાલો સંભાળશે

વધુ જુઓ..

ધર્મ

Vinayak Chaturthi Vrat Katha: વિનાયક ચતુર્થીના દિવસે જરૂર કરો ભગવાન ગણેશ અને વૃદ્ધ માઈની આ વાર્તાનો પાઠ, બાપ્પા થશે પ્રસન્ન

રોજ સવારે કરો હથેળીના દર્શન - Karaagre Vasate Lakshmi

Vasant Panchami 2026: 23 કે 24 જાન્યુઆરી ક્યારે છે વસંત પંચમી ? જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

જલારામ બાપા ના ભજન- નેણલા ઠર્યા

Panchak January 2026: આજથી પંચક શરૂ, આ દરમિયાન ભૂલથી પણ ન કરશો આ કામ, નહિ તો થઈ જશે અનર્થ

આગળનો લેખ
Show comments