rashifal-2026

Sugar Vs Jaggery: સ્વાસ્થ્ય માટે શુ સારુ છે ખાંડ કે ગોળ ? જાણો તેના ફાયદા

Webdunia
શુક્રવાર, 28 માર્ચ 2025 (00:43 IST)
Sugar Vs Jaggery: ખાંડની તુલનામાં ગોળમાં વિટામિન અને ખનીજ જેવા અનેક પોષક તત્વો હોય છે જે શરીર  માટે લાભકારી છે. ખાંડની માત્રા ઓછી કરીને તેના સ્થાન પર ગોળ ખાવાથી તમને અનેક સ્વાસ્થ્ય લાભ મળી શકે છે.  સારા સ્વાસ્થ્યને કાયમ રાખવા માટે ખાન-પાનની ટેવમાં સુધાર કરવો ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.  આપણે જે ખાઈએ છીએ તેની આપણા સ્વાસ્થ્ય પર દીધી અસર પડે છે. ખાંડમાં પોષક તત્વોની માત્રા નહી ને બરાબર હોય છે અને તેમા કેલોરી ભરપૂર હોય છે. તો બીજી બાજુ ગોળમા આયરન, પોટેશિયમ, ફોસ્ફરસ,મેગ્નેશિયમ જેવા તમામ પોષક તત્વો જોવા મળે છે જે આરોગ્ય માટે જરૂરી છે.  
 
ખાંડને બદલે કેમ ખાવો જોઈએ ગોળ
 
પાચનના સ્વાસ્થ્યને સુધારે છે
ગોળમાં રહેલા ગુણ પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જો તમે રોજ સીમિત માત્રામાં ગોળ ખાવ છો તો
તેનાથી તમને કબજિયાતમાં રાહત મળે છે અને પાચનના સ્વાસ્થ્યને પ્રોત્સાહન મળે છે.  
 
ઈમ્યુનિટી મજબૂત થાય છે
ગોળ ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે. તેમાં એન્ટીઑકિસડન્ટની માત્રા વધુ હોય છે, જે તમને ઘણી બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. જો તમે તમારા ભોજનમાં ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરો છો, તો તમે ઘણા પ્રકારના ચેપથી બચી શકો છો.
 
એનર્જી  બૂસ્ટર
આયર્નથી ભરપૂર ગોળ ઉર્જા બૂસ્ટર તરીકે કામ કરે છે. તેમાં આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, જસત, તાંબુ અને ઘણું બધું હોય છે.
તેમાં પોષક તત્વો જોવા મળે છે, આ ઉપરાંત ગોળમાં વિટામિન બી પણ જોવા મળે છે, જ્યારે ખાંડમાં કેલરી હોય છે.
 
મૂડ સ્વિંગથી રાહત  
જો તમે દરરોજ ગોળનો એક નાનો ટુકડો ખાઓ છો, તો તે મૂડ સ્વિંગનો સામનો કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત,
તમે ખેંચાણ અને પેટના દુખાવામાં પણ રાહત મેળવી શકો છો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

5,૦૦૦ રૂપિયાની માસિક SIP તમને બનાવશે કરોડપતિ ! એક્સપર્ટે બત્યાવો 2 કરોડ રૂપિયાની મૂડી ઉભી કરવાનો સીક્રેટ ફોર્મૂલા

ફેમસ ક્રિકેટરના છુટાછેડા, રાહુલ ચાહરના તૂટ્યા લગ્ન, સોશિયલ મીડિયા પર જણાવ્યુ કારણ

એક પણ મુસ્લિમ પરિવાર કે મસ્જિદ નહી, ત્યા થયા સેંકડો લગ્ન, હર્ષ સંઘવી બોલ્યા - સલીમને સુરેશ બનીને નહી કરવા દઈએ લગ્ન

21 ફેબ્રુઆરીએ કેમ ઉજવવામાં આવે છે 'વિશ્વ માતૃભાષા દિવસ', જાણો મહત્વ

સૌથી ઊંચા સ્ટેચ્યુ, મેગા સ્ટેડિયમ અને મૉલ પછી હવે ગુજરાતમાં બનશે દેશની સૌથી મોટી લાઈબ્રેરી, 100 કરોડ રૂપિયા મંજૂર

વધુ જુઓ..

ધર્મ

Vinayak Chaturthi Katha: 21 ફેબ્રુઆરીએ રાખવામાં આવશે વિનાયકી ચતુર્થીનું વ્રત, પૂજા કરતી વખતે જરૂર વાંચો આ વ્રત કથા

શનિ ચાલીસા - shani chalisa gujarati

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ.

Astrology Tips: તમારો વ્યવ્હાર જ તમારું ભવિષ્ય બદલી શકે છે, દરેક કામનું મળશે શુભ પરિણામ, જાણો રિસાયેલા ગ્રહોને પ્રસન્ન કરવાનો સહેલો મંત્ર

આગળનો લેખ
Show comments