Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખાંડનું વધારે સેવન મગજ માટે સંકટ બની શકે છે

Webdunia
રવિવાર, 7 ફેબ્રુઆરી 2016 (11:23 IST)
ખોરાકમાં જો તમે ગળ્યુ વધારે લો છો તો આ તમારા મગજ માટે પણ ખતરનાક સાબિત થઈ શકે છે. 
 
વધારે ખાંડના સેવનથી જાડાપણું વધે છે. જ્યારે અવસાદ તણાવ જેવા રોગોનો ખતરો પણ વધે છે. 
 
શુગરમાં રહેલ ફ્ર્કટોસ માનસિક સ્વાસ્થ્ય માટે નુકશાનકારક  છે. 
 
વૈજ્ઞાનિકોનું  માનવું છે કે ખાંડના  વધારે સેવનથી મગજના તણાવને લઈને પ્રતિક્રિયા પ્રભાવિત થઈ શકે છે. 
 
પહેલાં પણ શોધમાં ફ્રકટોસની અતિપણાથી  હાઈપરટેંશન ,હાર્ટ અટૈક કિડની ડેમેજ ડાયબિટીજ અને ડિઁએશિયા જેવા રોગોની આશંકા જાહેર થઈ છે આ શોધમાં શોધકર્તાઓએ  એનો સંબંધ આપણા વ્યવહારમાં સ્થાપિત કરેલ છે. 
 
શોધકર્તાનું માનવું છે કે ફ્ર્કટોસની  માનસિક સ્વાસ્થ્ય પર સૌથી વધારે અસર કિશોરાવથાના સમયે પડે છે. 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments