Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોવિડ 19- સંક્રમણ છે તો કેવી રીતે લેવી વરાળ, વરાળના ફાયદા અને ક્યારે લેવી વરાળ જાણો એક કિલ્ક પર

Webdunia
ગુરુવાર, 6 મે 2021 (07:59 IST)
કોરોના સંક્રમણથી બચાવ માતે દર શક્ય કોશિશ કરાઈ રહી છે જેથી આ રોગની ચપેટમાં આવવાથી બચી શકાય. યોગા, પ્રાણાયમ, ઉકાળો, કોવિડ નિયમોના પાલન જેવી બધી કોશિશ કરાઈ રહ્યુ છે. તેની સાથે આ દિવસો નિષ્ણાત દ્વારા સલાહ પણ આપી રહ્યા છે કે નિયમિત રૂપથી વરાળ પણ લેતા રહો. તેનાથી તમારી શ્વસ પ્રણાલી ઠીક રહેશે. સાથે જ વાયરસ જો તમારા ફેફ્સાં સુધી પહોંચી ગયુ છે તો તે સંક્રમણને ઓછું કરવામાં ફાયદો કરશે. 
 
કેવી રીતે લેવી વરાળ 
વરાળ ઘણા લોકો લઈ રહ્યા હશે. પણ સાચી રીત ખબર હોવી જોઈએ. જી હા જો વરાળ લઈ રહ્યા છો કાળજી રાખવી કે તેનો અસર તમારા ગળા અને શ્વસન પ્રણાલીના આખરે છોર સુધી પહોંચવી જોઈએ. તેનાથી તમને વધારે લાભ મળશે. સાથે જ વરાળ લેતા સમયે મોઢું ખોલીને વરાણ લેવો જોઈએ. તેનાથી મોઢાની અંદરના ભાગમાં પણ લાભ મળશે. 
 
ક્યારે લેવી જોઈએ વરાળ
નિષ્ણાતો મુજબ વરાળ ઓછામાં ઓછા દિવસમાં 3-4 વાર જરૂર લેવી. વરાળ લેવાની સમય અવધિ 3-4 મિનિટ રાખવી. તેનાથી વાયરસનો અસર સંભવત ઓછું થશે. જો તમને વરાળ લેવામાં કોઈ પણ પ્રકારની સમસ્યા થઈ રહી હોય. ત્યારે વરાળ ન લેવી અને પરિચિત ડાક્ટર્સથી સલાહ લઈને વરાળ લો.  

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments