Webdunia - Bharat's app for daily news and videos

Install App

સર્જરીમાં લાભદાયી છે માછલીનું તેલ

Webdunia
શનિવાર, 8 ડિસેમ્બર 2018 (14:53 IST)
માછલીના તેલમાં જોવા મળતા જીવલેણ ઓમેગા-3એસ સર્જરી દરમિયાન રક્તસ્ત્રાવના જોખમને ઓછુ કરે છે.  માન્યતા છે કે સર્જરી પહેલા માછલીનુ તેલ ખાવુ બંધ કરી દેવુ જોઈએ.  માછલીનુ તેલ હાઈપરટ્રિગ્લીસેરીડેમિયા કે કાર્ડિયોવૈસ્કુલર (હ્રદય સંબંધી) બીમારીની રોકથામ માટે સૌથી સામાન્ય પ્રાકૃતિક પૂરક છે. 
 
જો કે સર્જરી દરમિયાન રક્તસ્ત્રાવનુ જોખમ ઓછુ કરવા માટે દર્દીઓને સર્જરી પહેલા માછલીનુ તેલ લેવાની ભલામણ કરવામાં આવે છે.  એક શોધ મુજબ લોહીમાં ઓમેગા-3ની ઉચ્ચ માત્રા-ઈપીએ અને ડીએચ મળીને રક્તસ્ત્રાવના જોખમને ઓછુ કરે છે. 
 
આ શોધ કુલ 151 6 દર્દીઓ પર કરવામાં આવ્યુ. જેની સર્જરી થવાની હતી. અડધા દર્દીઓને ઓમેગા-3એસનો ડોઝ આપવામાં આવ્યો.. અને અડધા દર્દીઓએન પ્લેબસો (શોધ મુજબ ઝૂઠી મૂઠી દવા) આપવામાં આવી. શોધ દરમિયાન જોવા મળ્યુ કે જે દર્દીઓને ઓમેગા-3એસ આપવામાં આવ્યુ હતુ તેમને સર્જરી દરમિયાન ચઢાવવા માટે ઓછા લોહીના યૂનિટની જરૂર પડી. ઓમેગાક્વાંટના સંસ્થાપક બિલ હૈરિસે કહ્યુ, આ અભ્યાસમાં શોધકર્તાઓએ એ નિષ્કર્ષ કાઢ્યો છે કે સર્જરી પહેલા માછલીના તેલનુ સેવન રોકવા કે સર્જરીમાં મોડુ કરવાની જે ભલામણ કરવામાં આવે છે તેના પર એકવાર ફરી વિચાર કરવાની જરૂર છે. 
 
ઓમેગા-3એસ વિશેષરૂપે ઈપીએ અને ડીએચએ હ્રદય, મસ્તિષ્ક, આંખો અને સાંધાના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે. પણ મોટાભાગના લોકો આ મૂલ્યવાન ફૈટી એસિડનુ પર્યાપ્ત સેવન નથી કરતા. જે સ્વાસ્થ્ય સંબંધી ગંભીર ખતરાનુ જોખમ વધારે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Pradosh Vrat 2025: પ્રદોષ વ્રતનાં દિવસે આ વિધિથી કરો બેલપત્રની પૂજા, મહાદેવ ભોલેનાથ પૂરી કરશે મનોકામના

Hanuman Jayanti 2025- હનુમાનજીને કયા તેલનો દીવો પ્રગટાવવો જોઈએ?

શું ખુલ્લા વાળ સાથે નદીમાં સ્નાન કરવું યોગ્ય છે? જાણો શું કહે છે શાસ્ત્રો

Pradosh Vrat 2025: 9 કે 10 એપ્રિલ, ગુરુ પ્રદોષ વ્રત ક્યારે રાખવામાં આવશે? જાણો શુભ મુહુર્ત અને પૂજા વિધિ જાણો

Hanuman Jayanti 2025: ચાલીસાનો પાઠ કરનારાઓએ હનુમાન જયંતીના દિવસે જરૂર કરો આ કામ, બજરંગબલી વરસાવશે આશીર્વાદ

આગળનો લેખ
Show comments