rashifal-2026

Socks For Health- કેવા છે તમારા મોજા જાણો 5 કામની વાતોં

Webdunia
શુક્રવાર, 21 ઑગસ્ટ 2020 (09:46 IST)
પ્રોફેશનલ લાઈફમાં મોજા પહેરવું અમારી દિનચર્યાનો ભાગ છે. પણ  મોજા પહેરતા સમયે આ વાતો ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કે તમારા પગમાં વધારે એ ટાઈટ ન હોય્ જો તમે દરરોજ ટાઈટ મોજા પહેરો છો તો તમે થઈ શકે છે આ 5 નુકશાન ...... 
1. વધારે ટાઈટ મોજા પહેરવાથી તમારા પગમાં સોજા આવી શકે છે સાથે જ લોહીનો સંચાર તીવ્ર હોવાથી ગભરાહટ અને શરીરમાં તરત ખૂબ ગર્મી લાગવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. 
 
2. જો તમે લાંબા સમય સુધી ટાઈટ મોજા પહેરીને રાખો છો તો પગમાં અકડન થઈ શકે છે અને એડી અને પંજાવાળા ભાગ સુન્ન પડી શકે છે. 
 
3. પગમાં પરસેવાની નિકળવાની સાથે ભેજ હોવાથી ફંગલ ઈંફેકશનની સમસ્યા ઉભી થઈ શકે છે. જેનાથી પગની ત્વચ ખરાબ થઈ શકે છે. 
 
4. ટાઈટ મોજા પહેરવાની ટેવ તમને વેરીકોજની સમસ્યાનો શિકાર બનાવી શકે છે, આટલું જ નહી, જો તમને આ સમસ્યા પહેલાથી છે, તો સ્થિતિ વધારે બગડી શકે છે. 
 
5. તે સિવાય ટાઈટ મોજા પહેરવાનો એક સામાન્ય પણ પરેશાની ભરેલું નુકશાન છે તેનાથી પગ પર નિશાન બની જવાથી ખંજવાળ અને બળતરા થશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

PM Modi Speech: 'લાંબા સમય સુધી રહી શકે છે યુદ્ધના દુષ્પ્રભાવ, ભારતની સરકાર છે સતર્ક - રાજયસભામાં બોલ્યા પીએમ મોદી

ઈરાનમાં ટ્રંપને મળી ગયો નવો પાર્ટનર ? કોણ છે મોહમ્મદ બાગર ગાલિબાફ, જેને ખુરશી પર બેસાડી શકે છે અમેરિકા

Rail Ticket Cancellation Rules: હવે 8 કલાકની અંદર ટ્રેનની ટિકિટ કેંસલ કરાવશો તો ડૂબી જશે પૈસો, નહી મળે ટિકિટ

Gold Price Crash- યુદ્ધના 25 દિવસમાં સોનાએ 50 વર્ષનો રેકોર્ડ તોડ્યો; 1975 જેવી પરિસ્થિતિ પાછી આવી!

Career Tips for Women: મહિલાઓ આ ક્ષેત્રોમાં પોતાની કરિયર બનાવી શકે છે, આટલો પગાર મેળવી શકે છે

વધુ જુઓ..

ધર્મ

ભગવાન હનુમાનને લવિંગની માળા અર્પણ કરવાના ફાયદા

સંત મેકરણ દાદા ની સમાધિ ક્યાં આવેલી છે

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 25 માર્ચ

Chaitra Navratri Upay: નવરાત્રીના છઠ્ઠા દિવસે કરો આ ખાસ ઉપાય, મનપસંદ જીવનસાથી જોઈએ કે કરિયરમાં પ્રગતિ, માતા કાત્યાયની આપશે આશિર્વાદ

Aaj nu panchang -આજનુ પંચાંગ -24 માર્ચ

આગળનો લેખ
Show comments