Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો તમને જોઈએ પાતળી કમર, તો દરરોજ ખાવું આ લાલ ફળ

Webdunia
મંગળવાર, 5 જૂન 2018 (05:33 IST)
દરરોજ એક સફરજન ખાવાથી કમરની ચરબી વધવાની શકયતા આશરે 21 ટકા ઓછી થઈ જાય છે. સફરજનમાં વિટામિન એ અને સી, કેલ્શિયમ, પોટેશિયમ અને ફાઈબર બહુ હોય છે. 
ALSO READ: કોઈપણ જાતની દવા વગર જ સ્વસ્થ રહેવુ છે ? તો આ રીતે પીવો પાણી
આ એ પોષક તત્વ છે જે આરોગ્યયકારી બનાવે છે. તેમાં ભરપૂર માત્રામાં મળેલ એંટીઓક્સીડેંટસ છિપાયેલા છે. લાલ સફરજનની અન્ય પ્રજાતિ કરતા વધારે એંટી ઓક્સીડેંટ હોય છે. 
 
આ કારણે લાલ સફરજન કેંસર, શુગર, હૃદય રોગ અને પાર્કિસન અને અલ્જાઈમર જેવા મગજ રોગ સંબંધી સમસ્યાઓમાં ખૂબ લાભકારી રહે છે. 
ALSO READ: પથારી પર જતા 30 મિનિટ પહેલા કરો આ 8 કામ, ઘટશે વજન
લાલ સફરજનમાં રહેલ ફ્લોવોનાઈડ તત્વ એંટી ઓક્સીડેંટનો કામ કરે છે. આ શરીરની તોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે તેનાથી મગજની કોશિકાઓ સ્વસ્થ રહે છે. 
 
તેમાં પ્રોટીન-વિટામિનની સંતુલિત માત્રા અને કેલોરી ઓછી હોય છે જેનાથી આ હૃદયને સ્વસ્થ રાખવામાં સહાયક છે. 
ALSO READ: ફોડલા-ફોડલીઓને જડથી ખત્મ કરે છે કારેલા, જાણો 8 ચમત્કારિક ફાયદા
હાઈ બ્લ્ડપ્રેશર કે કોઈ બીજી સમસ્યાના કારણે જે લોકો ઓછું મીઠુંનો સેવન કરે છે તેના માટે સફરજન સુરક્ષિત અને લાભકારી છે કારણકે સફરજનમાં સોડિયમની માત્રા નહી સમાન હોય છે. 
 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments