rashifal-2026

સારી ઉંઘ માટે રાત્રે ભૂલીને પણ ન ખાવી આ વસ્તુઓ

Webdunia
મંગળવાર, 20 જુલાઈ 2021 (12:44 IST)
આજના સમયેમાં દરેક વ્યક્તિ પર આટલુ ઓવર સ્ટ્રેસ વધી ગયુ છે કે રાત્રે ઉંઘ આવવી પણ મુશ્કેલ થઈ જાય છે. ખૂબ કોશિશ કરતા પર પણ ઉંઘ નહી આવે છે. તેથી લોકો મોડી રાત્રે મોબાઈલ અને ટીવીનો ઉપયોગ કરે છે જેથી તેણે ઉંઘ આવી શકે પણ આ વચ્ચે તેમના આરોગ્ય પર ખૂબ ખરાબ અસર પડે છે. આ જરૂરી નહી કે દૈનિક ક્રિયામાં વધારે કામ કરવાના કારણે અમે ઉંઘ નહી આવે પણ ઘણી વાર રાત્રે અમે કઈક ખોટી ખાવાના કારણે અમે ઉંઘ ન આવવાની સમસ્યાથી પરેશાન હોય છે. આવો જાણીએ રાત્રે કઈ વસ્તુઓનો પરહેજ કરવુ જોઈએ જેથી અમે નિરાંતે ઉંઘ આવી શકે... 
 
કાર્બોહાઈડ્રેટ બેસ્ટ ફૂડથી પરહેજ કરવું 
જો તમને પણ રાત્રે ઉંઘ ન આવવાની સમસ્ય છે રો તમે પણ ધ્યાન રાખો કે રાત્રે સૂતા પહેલા વેફર્સ, પાસ્તા, બટાટા ચિપ્સ, કેળા, સફરજન, ચોખા, બ્રેડ અને કઠોળ જેવી વસ્તુઓનો સેવંક ન કરવું. આ વસ્તુઓ ઉંઘ લાવવામાં રૂકાવટ બને છે સાથે જ જાડાપણ પણ વધારે છે. તેથી આ વસ્તુઓનો સેવન સૂતા પહેલા કરવાથી બચવુ જોઈએ. 
 
સ્વીટસ 
રાત્રે હમેશા લોકો ભોજન પછી મીઠા ખાવાની શોખીન હોય છે. પણ આ ટેવ યોગ્ય નથી. રાત્રે કોઈ પણ પ્રકારની મિઠાઈનો સેવન કરવાથી રાત્રે ઉંઘ ખરાબ હોય છે. તેથી રાત્રે ભોજન પહેલા મીઠા ખાવાનુ અવાઈડ કરવું જોઈએ. 
 
ચૉકલેટસ 
ભોજન પછી ઘણા લોકોને ચૉકલેટસ ખાવાના શોખીન હોય છે પણ આ ટેવ તમારી ઉંઘ ખરાબ કરી શકે છે. તેથી રાત્રે ચૉકલેટના સેવનથી પરહેજ કરવું. 
 
લસણ
લસણ આમ રો અમારા શરીર માટે લાભદાયક છે પણ રાત્રે તેનો સેવન કરવાથી તમારી ઉંઘમાં વિધ્ન આવી શકે છે. તમારા હાડકાં અને આરોગ્ય માટે લસણમાં પોષક તત્વો  ફાયદાકારક હોઈ શકે છે પરંતુ તે ઉંઘ પણ ખરાબ કરે છે. જો તમને પણ ઘણીવાર રાત્રે સૂવામાં તકલીફ હોય તો, તેઓએ રાત્રે લસણનું સેવન કરવાનું ટાળવું જોઈએ. 

ઑયલી ફૂડ અને જંક ફૂડ ન ખાવું 
રાત્રે સૂતા પહેલા ઑયલી ફૂડ અને જંક ફૂડ ન ખાવુ કારણ કે આ પાચનશીલ ભોજન નહી હોય છે. તેનાથી ઉંઘ ખરાબ હોય છે. ડાઈજેસ્ટિવ સિસ્ટમને પણ આરામની જરૂર હોય છે તેથી રાત્રે હ્કળવુ ડિનર જ લેવું. રાત્રે સૂતા પહેલા બે કલાક પહેલા ડિનર કરી લો. 
 
અલ્કોહલ 
શોધમાં મેળવ્યુ કે દારૂના સેવનથી ઉંઘ પર ખરાબ અસર પડે છે. તેમાં ઘણા એવા તત્વ હોય છે જે આરોગ્ય માટે હાનિકારક હોય છે. જો રાત્રે તમે સાઈરી ઉંઘ ઈચ્છો છો તો સૂતા પહેલા દારૂ કદાચ ન પીવું. 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Republic Day 2026: પ્રજાસત્તાક દિવસે VVIP સંસ્કૃતિનો અંત આવશે, નદીઓના નામ પર રાખવામાં આવેલા બેસવાના સ્થળોના નામ બદલશે

BMC ચૂંટણીમાં ભાજપની જીતથી ખુશ અમૃતા ફડણવીસે તેમના પતિ દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના "વિકાસ પુરુષ" ગણાવ્યા.

100 ગ્રામ ઘી બાબતે સાસુ અને વહુ વચ્ચે થયેલા ઝઘડા બાદ પુત્રવધૂએ ઝેર પીને આત્મહત્યા કરી લીધી

'ઘરમાં તેલ પડ્યું છે "જા મરી જા" કહીને બચાવવાના બદલે પતિ બનાવતો રહ્યો વીડિયો

Ahmedabad Mahakaleshwar Temple: ઉજ્જૈનની જેમ અમદાવાદના મહાકાલ મંદિરમાં પણ દરરોજ ભસ્મ આરતી અને શ્રૃંગાર થાય છે

વધુ જુઓ..

ધર્મ

ભજન એક સત્ય નામનું કરીએ lyrics

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

Mauni Amavasya 2026: વર્ષના પ્રથમ અમાસના દિવસે, 'મૌની' પર આ વસ્તુઓનું દાન ન કરો

Shukra Pradosh Vrat: જો તમે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો, તો આ દિવસે ભગવાન શિવની પૂજા કરો, રાતોરાત ચમકશે તમારું ભાગ્ય

Bhajan- જેના મુખમાં રામનું નામ નથી ભજન

આગળનો લેખ
Show comments