Webdunia - Bharat's app for daily news and videos

Install App

Side Effects Of Jaggery - ફાયદા જ નહી નુકશાન પણ પહોંચાડે છે ગોળ, શુ તમે કરો છો સેવન તો જરૂર જાણો

Webdunia
બુધવાર, 4 ઑગસ્ટ 2021 (13:40 IST)
Side Effects Of Jaggery: તમે આજ સુધી જમ્યા પછી ગોળ ખાવાના અનેક ફાયદા સાંભળ્યા હશે. આયુર્વેદમાં ચિંતા, માઈગ્રેન, ડાયઝેશન અને થાક જેવી સમસ્યાઓનો ઈલાજ ગોળનુ સેવન કરીને કરવામાં આવે છે. ગોળ ખાવાથી વ્યક્તિના મેટાબોલિજ્મમાં જ નહી પણ તેના એનર્જી લેવલમાં પણ સુધાર થાય છે. આમ છતા શુ તમે જાણો છો ગોળમાં રહેલ સુક્રોજ અને કાર્બોહઈડ્રેટને કારણે તેનુ વધુ સેવન કરવાથી વ્યક્તિને ફાયદાને જગ્યાએ નુકશાન પણ પહોંચી શકે છે.  આવો જાણીએ ગોળનુ વધુ સેવન કરવાથી વ્યક્તિને આરોગ્યને લગતા કયા નુકશાન થાય છે. 
 
ગોળ વધુ ખાવાથી આરોગ્યને થાય છે આ નુકશાન 
 
- ગોળની પ્રકૃતિ ગરમ હોય છે. તેનુ વધુ સેવન કરવાથી આ અપચો, અથવા નાકમાંથી લોહી નીકળવા જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે. ઉનાળામાં વધુ ગોળ ખાવાનું ટાળો.
- જો તમે તમારા વધી રહેલા વજનથી છુટકારો મેળવવા માંગો છો તો ભૂલથી પણ વધુ ગોળ ન ખાશો. 100 ગ્રામમાં 385 કેલરી ધરાવતો ગોળ ચોક્કસપણે ડાયેટ કરનારાઓ માટે એક સારો વિકલ્પ નથી. જો તમે તેનું વધુ પડતું સેવન કરી રહ્યા છો તો તેનાથી તમારુ વજન વધી શકે છે.
-ગોળ મીઠો હોય છે, તેથી તેનો વધુ પડતુ સેવન કરવાથી તમારા બ્લડ સુગરનુ લેવલ વધી શકે છે. 10 ગ્રામ ગોળમાં 9.7 ગ્રામ ખાંડ હોય છે.
- જો ગોળ યોગ્ય રીતે તૈયાર કરવામાં ન આવે, તો તેમાં અશુદ્ધિઓ એટલે કે કીટાણુ પણ હોઈ શકે છે, જે તમારા આંતરડામાં કીડા પડવાનુ જોખમ વધારી શકે છે.
- તાજો બનેલો ગોળ ખાવાથી ઝાડા, અપચો અને કબજિયાત થઈ શકે છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Mahakumbh Magh Purnima Pavitra Snan Live: આજે મહાકુંભમાં થઈ રહ્યું છે માઘ પૂર્ણિમાનું પવિત્ર સ્નાન, અત્યાર સુધીમાં 73.60 લાખ ભક્તો કરી ચુક્યા છે સ્નાન

Ravidas Jayanti : સંત રવિવાસની જન્મજયંતિ પર વાંચો તેમના અણમોલ વિચારો, જે શીખવાડે છે જીવન જીવવાની રીત કળા

Magh Purnima 2025: પિતૃ દોષથી મુક્તિ મેળવવા માંગતા હોય તો માઘ પૂર્ણિમાના દિવસે કરો આ ઉપાયો, પૂર્વજો થશે પ્રસન્ન

માઘ પૂર્ણિમાના દિવસે આ 2 રાશિઓનું ખુલી જશે ભાગ્ય ખુલશે, તૈયાર થઈ જાઓ - તમારું બદલવાનું છે તમારું નસીબ

Magh Purnima 2025: માઘ પૂર્ણિમા પર આ વસ્તુઓ દાન કરવાથી મળે છે પુણ્યફળ

આગળનો લેખ
Show comments