Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભોજન પછી ચાનો સેવન પડી શકે છે આરોગ્ય પર ભારે ખતરામાં જીવ, આજે જ મૂકી દો આ ટેવ

Webdunia
ગુરુવાર, 15 જુલાઈ 2021 (11:08 IST)
Side Effects of Drinking Tea After Meal: દિવસની શરૂઆત કરવી હોય કે પછી આખો દિવસની થાક દૂર કરવી હોય, ચાના શોખીન લોકો માટે આ દરેકની દવા છે. પણ તમે પણ તે લોકોમાં શામેલ છો જે ભોજનના તરત પછી ચા જરૂર પીવે છે કે પીવું પસંદ કરે છે તો તમારી આ ટેવ આજથી જ બદલી નાખો. જી હા ચામાં રહેલ કૈફીન શરીરમાં કોર્ટિદોલ કે સ્ટેરૉઈડ હાર્મોનને વધારીને આરોગ્યને ઘણા પ્રકારના નુકશાન પહોંચાદી શકે છે. આ વો જાણીએ ભોજન પછી ચા પીવાથી શું હોય છે. આરોગ્યને નુકશાન 
 
ન્યૂટ્રીશનિસ્સ્ટ અને વેલનેસ એક્સ્કપર્ટ વરૂણ કત્યાલના મુજબ તરત પછી ચા પીવુ ઘણા કારણથી સારું નહી હિય છે. આ અમારા ભોજનથી ઘણા બધા પોષક તત્વોને અવશોષણ મુશ્કેલી ઉભી કરી શકે છે. ચ ામાં 
 
રહેલ ટેનિન અમારા ભોજનથી આયરન અને પ્રોટીનના અવશોષિતમાં હસ્તક્ષેપ કરી શકે છે. પાચક રસને પાતળા કરીને આ વ્યક્તિના પાચનને પણ પ્રભાવિત કરી શકે છે. 
ભોજન પછી ચા પીવાના નુકશાન 
વધતુ બ્લ્ડ પ્રેશર 
ભોજન પછી ચા પીવાની ટેવ તમને બ્લ્ડ પ્રેશરના દર્દી બની શકે છે. હકીકતમાં ચામાં કૈફીન હોય છે. જે ભોજન પછી ચાનો સેવન કરતા બ્લ્ડ પ્રેશરની સમસ્યા ઉભી કરી શકે છે. હાઈપરટેશન કે હાઈ બ્લ્ડ પ્રેશરના દર્દીઓને તો ભોજન પછી ચાનો સેવન કદાચ ન કરવું જોઈએ. 
 
દિલના આરોગ્ય માટે ખતરો 
ભોજન પછી ચા પીવાના ટેવ તમારા દિલના દર્દી બની શકે છે. લંચ કે ડિનર પછી ચાનો સેવન કરવાથી વ્યક્તિને દિલના રોગ લાગી શકે છે. તમારી આ ટેવ દિલની ધડકનના તીવ્ર હોવાના કારણ બને છેૢ 
 
પાચન તંત્રની સમસ્યાઓ 
ભોજન પછી તરત ચનો સેવન પાચન તંત્ર નબળુ બનાવીને શરીરમાં એસિડની માત્રા વધારી શકે છે. જેના કારણે વ્યક્તિને ભોંજન પચાવવામાં પરેશાની હોય છે. 
 
આયરનની કમી 
ભોજન પછી ચા પીવાથી શરીરમાં આયરનની પણ કમી હોઈ શકે છે. જેનાથી બૉડીમં આયરન અને લોહીની ઉણપ થવા લાગે છે. ચા માં ફેનોલિક યૌગિક હોય છે. આ આયરનને અવશોષિત કરવામાં મુશ્કેલી નાખે છે. ભોજન પછી ચા પીવાથી શરીરમાં પ્રોટીનની સાથે શરીર માતે જરૂરી પોષક તત્વોને સારી રીતે અવશોષિત નહી કરે શકે છે.જેનાથી એનીમિયાની સમસ્યા પેદા હોઈ શકે છે. 
 
માથાના દુખાવાની સમસ્યા 
સામાન્ય રીતે ઘરમાં માથાના દુખાવો થતા લોકો ચાનો સેવન કરી લે છે. માથાના દુખાવો દૂર કરવા મટે આ એક સરસ ઘરેલૂ ઉપાય ગણાય છે. પણ ભોજન પછી ચાનો સેવન કરવાથી શરીરમાં ગૈસ બનવાથી માથાના દુખાવાની સમસ્યા ઉભી થઈ શકે છે. 
 
કાળજા 
જો તમે ચા ના શોખીન છો તો ભોજન પછી 1-2 કલાક ચા પી શકો છો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi 2025 Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે કરો આ ઉપાય, જીવનમાં આવશે સુખ-શાંતિ

Akshay Tritiya 2025 Date: 29 કે 30 એપ્રિલ, ક્યારે છે અક્ષય તૃતીયા ? જાણો પૂજા અને ખરીદીનુ શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ

Lord Ram And Kinnar Story- વ્યંઢળોને ભગવાન રામ તરફથી મળ્યો હતો આ ખાસ વરદાન, જાણો કેમ ફળે છે તેમના આશીર્વાદ

ઈશ્વર દરેકનું ધ્યાન રાખે છે, જરૂર છે વિશ્વાસની

Chaitra Amavasya 2025 : ચૈત્ર અમાવસ્યા પર પૂર્વજોને કેવી રીતે પ્રસન્ન કરવા, જાણો પૂજા વિધિ અને તેનું મહત્વ

આગળનો લેખ
Show comments