Webdunia - Bharat's app for daily news and videos

Install App

આયરનની કમી પુરી કરવા શુ તમે પણ લોખંડની કઢાઈમાં રાંધો છો ? ભૂલથી પણ ન બનાવતા આ વસ્તુઓ

Webdunia
સોમવાર, 30 સપ્ટેમ્બર 2024 (00:54 IST)
આર્યનની ઉણપને દૂર કરવા માટે લોકો મોટેભાગે લોખંડનાં વાસણોમાં ખોરાક રાંધતા હોય છે. લોખંડના વાસણોમાં ખોરાક રાંધવાથી આરોગ્યને ઘણા ફાયદાઓ મળે છે. એક પુખ્ત વયની સ્ત્રીને દરરોજ 18 mg આયર્નની જરૂર હોય છે, જ્યારે કે ચાર મહિના સુધી નિયમિત રૂપે લોખંડના વાસણમાં રાંધેલો ખોરાક બાળકોને આપવામાં આવે તો તેમના હિમોગ્લોબીન સ્તરને સુધારી  શકાય છે. 
 
લોખંડના વાસણોમાં રસોઇ કરવાના અગણિત ફાયદા હોવા છતાં, શું તમે જાણો છો કે જો તમે રસોઈ બનાવતી

વખતે આ વાસણોનો યોગ્ય રીતે ઉપયોગ નહીં કરો તો તમને મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવો જાણીએ ભોજન પકવવા માટે લોખંડના વાસણોનો ઉપયોગ કરતા પહેલા એ કંઈ વાતો  છે જેનુ ધ્યાન રાખવું જરૂરી છે
 
ખાટા અથવા એસિડથી સંબંધિત વસ્તુઓ ભૂલીને લોખંડના વાસણમાં રાંધશો નહીં. આવા ખોરાક આયર્ન સાથે પ્રતિક્રિયા કરી શકે છે, જેથી ખોરાકમાં ઘાતુ જેવા અપ્રિય સ્વાદ ઉભો થઈ શકે છે.  કારણ જ કારણ છે કે કઢી, રસમ, સાંભાર અથવા ટામેટામાંથી બનેનારી તરીને  સ્ટેઈનલેસ સ્ટીલના વાસણોમાં રાંધવાની સલાહ આપવામાં આવે છે.
 
લોખંડની કડાહીમાં બનાવેલ લીલા શાકભાજી જલ્દી કાળા પડી જાય છે. આવુ તેમા રહેલ આર્યન અને લોહ તતવને કારણે આવુ થાય છે. જે આરોગ્ય માટે યોગ્ય નથી. શાકભાજીના કાળા હોવાના બે કારણ હોય છે. વાસણ સારી રીતે સાફ ન થયુ  હોય કે પછી તમે રસોઈ બનાવ્યા પછી તેને લોખંડના વાસણમાં જ છોડી દીધુ છે.  આવુ બિલકુલ ન કરો. લોખંડના વાસણોમાં બનાવેલ ભોજન તરત જ કોઈ અન્ય વાસણમાં ખાસ કરીને કાંચ કે ચીની વાસણોમાં કાઢી  લઓ. 
 
આયર્ન પાનમાં બનેલી લીલા શાકભાજી ઝડપથી કાળા થાય છે. આ તેમાં રહેલા આયર્ન અને આયર્ન તત્ત્વને કારણે છે. જે સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. શાકભાજી કાળા થવાનાં બે કારણો છે, કાં તો વાસણ બરાબર સાફ કરવામાં આવતું નથી અથવા તમે રાંધ્યા પછી લોખંડના વાસણમાં છોડી દીધા છે. આ બિલકુલ ન કરો. લોખંડના વાસણોમાં રાંધેલા ખોરાકને તરત જ બીજા વાસણમાં ફેરવો, ખાસ કરીને કાચ અથવા દંતવલ્ક (દંતવલ્ક) પોટમાં.
 
દરરોજ લોખંડના વાસણોમાં રસોઇ બનાવવી આરોગ્યની દ્રષ્ટિએ યોગ્ય નથી. અઠવાડિયામાં ફક્ત બેથી ત્રણ વાર રાંધવુ જોઈએ.  લોખંડના વાસણો ધોવા માટે હળવા ડીટરજન્ટનો ઉપયોગ કરો. આ વાસણો ધોયા પછી તરત કપડાથી સાફ કરીને મુકી દો. . ધ્યાનમાં રાખો  આ ધોવા માટે ક્યારેય ખરબચડા સ્ક્રબર કે લોખંડના સ્ક્રબનો  ઉપયોગ ન કરો. 
 
લોખંડના વાસણોનો સંગ્રહ કરતા પહેલા, તેમના પર સરસવના તેલનુ પાતળી પરત લગાવી દો. જેથી તેના પર કાટ ન ચઢે.  વાસણને હંમેશાં સ્વચ્છ અને સુકા સ્થાન પર મુકો, જ્યાં પાણી અને ભેજને કારણે કાટ ન લાગે.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

નવરાત્રિની પૂજા દરમિયાન દેવીને ના ચઢાવશો આ 5 વસ્તુઓ, દેવી માતા થશેક્રોધિત, નહિ મળે વ્રતનું શુભ ફળ

51 Shaktipeeth : શોણદેશ નર્મદા શોણાક્ષી અમરકંટક શક્તિપીઠ - 35

Ashapura Mata No Madh - આશાપુરા માતાનો મઢ કચ્છ

Navratri 1st Day Recipe - ઉપવાસ છે તો બનાવી લો શિંગોડાના લોટની બરફી

નવરાત્રી વ્રતની રેસીપી - મોરૈયા ની ખીચડી

આગળનો લેખ
Show comments