Webdunia - Bharat's app for daily news and videos

Install App

સોજી ખાવાના 5 ફાયદા, શું તમે જાણો છો?

Semolina
Webdunia
શુક્રવાર, 19 ફેબ્રુઆરી 2021 (19:14 IST)
સોજીનો હલવો તો તમને ખાયું જ હશે, સોજીથી ઘણા બીજા સ્વાદિષ્ટ રેસીપી પણ બનાવી શકાય છે. જે સ્વાદની સાથે આરોગ્યના ફાયદા પણ આપે છે. તમે ઓઅણ જાણો સોજી ખાવાના આ 5 ફાયદા 
 
1. સોજીનો ગ્લાઈસેમિક ઈંડેક્સ બહુ ઓછું હોય છે. જે શરીરમાં શર્કરાની માત્રા નહી વધારે અને ડાઈબિટીજના દર્દીઓ માટે ફાયદાકારી હોય છે. 
 
2. તેમાં વસા નહી હોય, જેનાથી તમારું વજન વધારવાનું સવાલ જ નહી આવે, તે સિવાય આ વજન ઓછું કરવામાં મદદગાર સિદ્ધ થઈ શકે છે. 
 
3. આ એક હળવું આહાર છે, જે શરીરની ઉર્જાનો નહી  ચોરાવે છેૢ પણ તેને ખાધા પછી તમે ભારે નહી પણ હળવું જ લાગે છે. 
 
4. આ હળવું હોવાના કારણે સરળતાથી પચી જાય છે અને પાચન સંબંધી સમસ્યાઓ પૈદા નહી કરે છે. પેટ પણ સરળતાથી સાફ હોય છે. 
 
5. તેમાં ફાઈબરની સાથે વિટામિન ઈ, વિટામિન બી કોમ્પ્લેક્સ સિવાય બીજા પોષક તત્વ પણ હોય છે. જે આરોગ્યથી સંકળાયેલા ઘણા ફાયદા આપે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Brahmacharini mata- નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

રાંદલ માતાજી પ્રાગટ્ય

EID Holiday:30 કે 31 ઈદની રજા ક્યારે છે? જાણો સાઉદી અરેબિયામાં દ-ઉલ-ફિતરની સંભવિત તારીખ

Shailputri mata- નવરાત્રીના પહેલા દિવસે માતા શૈલપુત્રી માતાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

Chaitra Navratri 2025: ક્યારથી શરૂ થઈ રહી છે ચૈત્ર નવરાત્રી? જાણો પૂજા વિધિ અને શુભ મુહુર્ત

આગળનો લેખ
Show comments