Biodata Maker

સોજી ખાવાના 5 ફાયદા, શું તમે જાણો છો?

Webdunia
શુક્રવાર, 19 ફેબ્રુઆરી 2021 (19:14 IST)
સોજીનો હલવો તો તમને ખાયું જ હશે, સોજીથી ઘણા બીજા સ્વાદિષ્ટ રેસીપી પણ બનાવી શકાય છે. જે સ્વાદની સાથે આરોગ્યના ફાયદા પણ આપે છે. તમે ઓઅણ જાણો સોજી ખાવાના આ 5 ફાયદા 
 
1. સોજીનો ગ્લાઈસેમિક ઈંડેક્સ બહુ ઓછું હોય છે. જે શરીરમાં શર્કરાની માત્રા નહી વધારે અને ડાઈબિટીજના દર્દીઓ માટે ફાયદાકારી હોય છે. 
 
2. તેમાં વસા નહી હોય, જેનાથી તમારું વજન વધારવાનું સવાલ જ નહી આવે, તે સિવાય આ વજન ઓછું કરવામાં મદદગાર સિદ્ધ થઈ શકે છે. 
 
3. આ એક હળવું આહાર છે, જે શરીરની ઉર્જાનો નહી  ચોરાવે છેૢ પણ તેને ખાધા પછી તમે ભારે નહી પણ હળવું જ લાગે છે. 
 
4. આ હળવું હોવાના કારણે સરળતાથી પચી જાય છે અને પાચન સંબંધી સમસ્યાઓ પૈદા નહી કરે છે. પેટ પણ સરળતાથી સાફ હોય છે. 
 
5. તેમાં ફાઈબરની સાથે વિટામિન ઈ, વિટામિન બી કોમ્પ્લેક્સ સિવાય બીજા પોષક તત્વ પણ હોય છે. જે આરોગ્યથી સંકળાયેલા ઘણા ફાયદા આપે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

77 મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે, દિલ્હીમાં ફરજના માર્ગ પર ગુજરાત ફરી એકવાર ચમક્યું. ગુજરાતના કોષ્ટકો

સુનેત્રા પવાર કોણ છે? તે NCP ક્વોટામાંથી મહારાષ્ટ્રના નવા નાયબ મુખ્યમંત્રી બની શકે છે

હુ વિમાનોને ગ્રાઉંડ ફિટ કેમ કરુ ? અજીત પવારના નિધન પછી VRS એવિએશનના માલિકે આવુ કેમ કહ્યુ

Ajit Pawar funeral Live : અલવિદા અજિત 'દાદા' - દરેક આંખ ભીંજાઈ, પંચતત્વમાં વિલીન થયા અજીત પવાર

ચાંદી પહેલીવાર 4,00,000 ને પાર, સોનામાં પણ ઉછાળો, પ્રતિ 10 ગ્રામ ભાવ આસમાને પહોંચ્યો

વધુ જુઓ..

ધર્મ

Shri Tulsi Stuti: એકાદશી પર શ્રી તુલસી સ્તુતિનો પાઠ કરવાથી પુરા થશે બધા કામ, આરોગ્ય અને પારિવારિક સુખની પણ થશે પ્રાપ્તિ

કુંતીએ દ્રૌપદીને પાંડવોને ભોજન કેવી રીતે વહેંચવું તે કહ્યું

રાધાને કાન કરે વાત લિરિક્સ ગુજરાતીમાં

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

માઘ મહિનાની છેલ્લી એકાદશી પર આ ૩ જગ્યાએ પ્રગટાવો દિવો, જાગી જશે તમારું સુતેલું ભાગ્ય, ધન સમૃદ્ધિનું થશે આગમન

આગળનો લેખ
Show comments