Webdunia - Bharat's app for daily news and videos

Install App

Risk of fungal infection- ભીના જૂતાના લીધે ફંગલ ઇન્ફેકશનનો ખતરો

Webdunia
શુક્રવાર, 14 જુલાઈ 2023 (17:27 IST)
Monsoon Health Tips- માનસૂનમાં ત્વચા સંબંધી સમસ્યાઓ વધી જાયા છે. આ બધુ ફંગલા ઈંફેક્શનના કારણે થાયા છે. ભલે આ જીવલેણ ના હોય પણ શરીરા પર તેનો ખતરનાકા અસરા પદે છે. તેમજ જો સમય રહેતા તેની કાળજી ના લઈએ તો આ ગંભીર થઈ શકે છે. 
 
ભીના જૂતાના લીધે
ચોમાસામાં કોઈ પણ વરસાદ થઈ જાયા છે. આ સ્થિતિમાં જ્યારે તમે ફુટ્વિયર ભીના થઈ જાયા છે. ત્યારે તમે શુ કરો છો અમારામાંથી વધારેપણુ લોકો તે જ ફુટવિયર પહેરીને રાખે છે. આ કારણે પણ ફંગલા ઈંફેક્શન થઈ શકે છે. જો વરસાદમાં તમારા પગ ભીના થઈ ગયા છે તો સૌથી પહેલા તમારા મોજાં ઉતારો. પગરખાંને ઉંધા રાખો જેથી બધુ પાણી નીકળી જાય. પછી પગને પોલીથીનથી ઢાંકીને ચંપલ પહેરો. આ રીતે તમે ચેપના જોખમને ટાળી શકો છો.
 
પગની સફાઈ ના કરવાના કારણે 
પગની સફાઈ ન કરવાને કારણે ચોમાસાના દિવસોમાં પગમાં ફંગલ ઈન્ફેક્શનની સમસ્યા થઈ શકે છે. જ્યારે પગમાં ફંગલ ઇન્ફેક્શન હોય ત્યારે ખંજવાળ, લાલાશ અને દુખાવો અનુભવાય છે. બહારથી પાછા ફર્યા પછી તમારે પગને હૂંફાળા પાણી અને સાબુથી સારી રીતે સાફ કરવા જોઈએ
 
ચોમાસામાં આરામદાયક ફુટ્વિયરા પહેરવાથી ફંગલા ઈંફેકશન થઈ શકે છે. માનસૂનના દિવસોઆં એવા ફુટ્વિયરા પહેરવા જોઈએ જેનાથી ત્વચામાં હવા લાગી શકે. વધારે ટાઈટ ફુટવિયર કે જૂતા પહેરવાની ભૂલ ન કરવી. ચોમાસામાં ભેજ વધી જાયા છે જો તમે વધારે ટાઈટ ફુટવિયરા પહેરશો, તો પરસેવો સાથેનો ભેજ ફંગલ ઇન્ફેક્શનનું કારણ બનશે. તેથી ચોમાસાના દિવસોમાં આરામદાયક પગરખાં કે ફૂટવેર પહેરો. તમે રબરના બૂટ પહેરી શકો છો. જેના કારણે ગંદુ પાણી કે ગંદકી પગમાં નહી જાય.

Edited By- Monica sahu 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

શું ખુલ્લા વાળ સાથે નદીમાં સ્નાન કરવું યોગ્ય છે? જાણો શું કહે છે શાસ્ત્રો

Pradosh Vrat 2025: 9 કે 10 એપ્રિલ, ગુરુ પ્રદોષ વ્રત ક્યારે રાખવામાં આવશે? જાણો શુભ મુહુર્ત અને પૂજા વિધિ જાણો

Hanuman Jayanti 2025: ચાલીસાનો પાઠ કરનારાઓએ હનુમાન જયંતીના દિવસે જરૂર કરો આ કામ, બજરંગબલી વરસાવશે આશીર્વાદ

પૂજા કરતી વખતે બગાસું આવવાનું કારણ

Hanuman Jayanti 2025: હનુમાન જયંતિના દિવસે બજરંગબલીની સામે આ દીવેટનો દીવો પ્રગટાવો, તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે.

આગળનો લેખ
Show comments