Dharma Sangrah

હેલ્થ ટિપ્સ - ભાત ક્યારે ખાવો ક્યારે નહી ?

હેલ્થ ટિપ્સ - ભાત ક્યારે ખાવો ક્યારે નહી ?

Webdunia
સોમવાર, 24 સપ્ટેમ્બર 2018 (01:00 IST)
આયુર્વેદ વિશેષજ્ઞોના મતે રાત્રે ભાત ન ખાવો જોઈએ કારણ કે આમાં કાર્બોહાઈડ્રેટ હોય છે. આનાથી ઉર્જા મળે છે અને રાત્રે આપણને આટલી એનર્જીની જરૂર હોતી નથી.  આ ઉર્જા શરીરમાં એકત્ર થઈ જાય છે અને જાડાપણા સાથે ઘણા રોગો થાય છે. 
 
ધારણા- શરદી-ખાંસીમાં ભાત ન ખાવો આનાથી કફ (cough) થાય છે. 
 
તથ્ય- શરદી-ખાંસીમાં ભાત ન ખાવા જોઈએ કારણ કે આની તાસીર ઠંડી હોય છે .. જેથી કફની સમસ્યા થાય છે. 
 
ભાતના ઘણા ફાયદા પણ છે 
 
જેનું પેટ સારું રહેતુ નથી તેણે દહીં ભાત ખાવો જોઈએ. આ સિવાય બાળકો માટે પણ ભાત સારા હોય છે. સફેદ ભાત ડાયાબિટીજના દર્દીઓએ ન ખાવો જોઈએ. 
 
કયારે પણ ભાતને પ્રેશર કૂકરમાં ન  પકાવો જોઈએ. નહીતર સ્ટાર્ચની માત્રા એના અંદર જ રહી જશે . ભાતને એવા વાસણમાં રાધવું જેથી એમાં રહેલો સ્ટાર્ચ વરાળ સાથે નીકળી જાય. 
 
પાલિશ કરેલા ચોખા તંદુરસ્તી માટે સારા હોય છે. 
 
  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

એશિયા કપના ફાઈનલમાં થઈ જશે ટીમ ઈંડિયાની સીધી એંટ્રી, હાથ રગડતા રહી જશે પાકિસ્તાન

Gold Price today- સોનું સસ્તું થયું...19 ડિસેમ્બરે ભાવમાં મોટો ઘટાડો થયો હતો, 24 હજાર, 22 હજાર, 18 કેરેટના નવીનતમ દરો જાણો.

'તારા ઘણા બોયફ્રેન્ડ છે...' શિક્ષક વર્ગખંડમાં વિદ્યાર્થીની માફી માંગવાને બદલે તેના ચારિત્ર્ય વિશે અપમાનજનક ટિપ્પણી

મધ્યપ્રદેશમાં ચોંકાવનારી ઘટના: ટ્રેનના અડફેટે આવતા ગાય કચડાઈ, પેટમાં જીવતો વાછરડું...

બીટેક પાસ પુત્રએ પોતાના માતા-પિતાની સિલબટ્ટાથી કરી હત્યા, પછી કોથળામાં ભરીને નદીમાં ફેંક્યા

વધુ જુઓ..

ધર્મ

દ્રૌપદી તેના પાંચ પતિઓ સાથે કેવી રીતે સમય વિતાવતી; કોઈ પણ પાંડવોએ ફરિયાદ કરી નહીં.

Margashirsha Amavasya 2025: આજે છે વર્ષની છેલ્લી અમાસ, જાણો સ્નાન-દાનનાં ઉપાય અને જરૂરી નિયમ

શ્રી લક્ષ્મી ચાલીસા

સંતોષી માતા વ્રત કથા/ santoshi mata vrat katha

વૈભવ લક્ષ્મી વ્રત કથા (વીડિયો)

આગળનો લેખ
Show comments