Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેલ્થ ટિપ્સ - ભાત ક્યારે ખાવો ક્યારે નહી ?

હેલ્થ ટિપ્સ - ભાત ક્યારે ખાવો ક્યારે નહી ?

Webdunia
સોમવાર, 24 સપ્ટેમ્બર 2018 (01:00 IST)
આયુર્વેદ વિશેષજ્ઞોના મતે રાત્રે ભાત ન ખાવો જોઈએ કારણ કે આમાં કાર્બોહાઈડ્રેટ હોય છે. આનાથી ઉર્જા મળે છે અને રાત્રે આપણને આટલી એનર્જીની જરૂર હોતી નથી.  આ ઉર્જા શરીરમાં એકત્ર થઈ જાય છે અને જાડાપણા સાથે ઘણા રોગો થાય છે. 
 
ધારણા- શરદી-ખાંસીમાં ભાત ન ખાવો આનાથી કફ (cough) થાય છે. 
 
તથ્ય- શરદી-ખાંસીમાં ભાત ન ખાવા જોઈએ કારણ કે આની તાસીર ઠંડી હોય છે .. જેથી કફની સમસ્યા થાય છે. 
 
ભાતના ઘણા ફાયદા પણ છે 
 
જેનું પેટ સારું રહેતુ નથી તેણે દહીં ભાત ખાવો જોઈએ. આ સિવાય બાળકો માટે પણ ભાત સારા હોય છે. સફેદ ભાત ડાયાબિટીજના દર્દીઓએ ન ખાવો જોઈએ. 
 
કયારે પણ ભાતને પ્રેશર કૂકરમાં ન  પકાવો જોઈએ. નહીતર સ્ટાર્ચની માત્રા એના અંદર જ રહી જશે . ભાતને એવા વાસણમાં રાધવું જેથી એમાં રહેલો સ્ટાર્ચ વરાળ સાથે નીકળી જાય. 
 
પાલિશ કરેલા ચોખા તંદુરસ્તી માટે સારા હોય છે. 
 
  

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Hanuman Janmotsav Upay 2025: હનુમાન જયંતિ પર કરો આ ઉપાય, મંગલ દોષથી લઈને કર્જથી પણ મળશે મુક્તિ, મનોકામના થશે પુરી

Hanuman Janmotsav 2025: આજે હનુમાન જન્મોત્સવ છે, કેવી રીતે કરશો બજરંગબલીની પૂજા, જાણો શુભ મુહૂર્ત અને મંત્ર

Hanuman chalisa - જો આ રીતે વાંચશો હનુમાન ચાલીસા તો નહી મળે લાભ

મૃત્યુ ભોજન કરવું યોગ્ય કે ખોટુ?

Hanuman Janmotsav: હનુમાન જન્મોત્સવ પર રાશિ મુજબ 108 વાર કરો આ મંત્રનો જાપ, મનોકામના થશે પૂરી

આગળનો લેખ
Show comments