Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેલ્થ ટિપ્સ - ભાત ક્યારે ખાવો ક્યારે નહી ?

હેલ્થ ટિપ્સ - ભાત ક્યારે ખાવો ક્યારે નહી ?

Webdunia
સોમવાર, 24 સપ્ટેમ્બર 2018 (01:00 IST)
આયુર્વેદ વિશેષજ્ઞોના મતે રાત્રે ભાત ન ખાવો જોઈએ કારણ કે આમાં કાર્બોહાઈડ્રેટ હોય છે. આનાથી ઉર્જા મળે છે અને રાત્રે આપણને આટલી એનર્જીની જરૂર હોતી નથી.  આ ઉર્જા શરીરમાં એકત્ર થઈ જાય છે અને જાડાપણા સાથે ઘણા રોગો થાય છે. 
 
ધારણા- શરદી-ખાંસીમાં ભાત ન ખાવો આનાથી કફ (cough) થાય છે. 
 
તથ્ય- શરદી-ખાંસીમાં ભાત ન ખાવા જોઈએ કારણ કે આની તાસીર ઠંડી હોય છે .. જેથી કફની સમસ્યા થાય છે. 
 
ભાતના ઘણા ફાયદા પણ છે 
 
જેનું પેટ સારું રહેતુ નથી તેણે દહીં ભાત ખાવો જોઈએ. આ સિવાય બાળકો માટે પણ ભાત સારા હોય છે. સફેદ ભાત ડાયાબિટીજના દર્દીઓએ ન ખાવો જોઈએ. 
 
કયારે પણ ભાતને પ્રેશર કૂકરમાં ન  પકાવો જોઈએ. નહીતર સ્ટાર્ચની માત્રા એના અંદર જ રહી જશે . ભાતને એવા વાસણમાં રાધવું જેથી એમાં રહેલો સ્ટાર્ચ વરાળ સાથે નીકળી જાય. 
 
પાલિશ કરેલા ચોખા તંદુરસ્તી માટે સારા હોય છે. 
 
  

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments