Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ રાયનોવાયરસ શું છે જેના વિશે કહેવાઈ રહ્યુ છે કે તે Corona ને હરાવી શકે છે

Webdunia
સોમવાર, 26 એપ્રિલ 2021 (15:51 IST)
Rhinovirus coronavirus રાયનોવાયરસ જો શરીરમાં ઘુસી શકે તો કોરોના વાયરસનો ખતરો કઈક રીતે ઓછું થઈ જશે
શરીરમાં સામાન્ય શરદી-ખાંસીના વાયરસ પ્રવેશ કરી જાય તો કોરોના વાયરસ ત્યારે સુધી અંદર નહી આવી શકે જ્યારે સુધી તે વાયરસ ખત્મ ન થઈ જાય. શરદી-ખાંસી માટે જવાબદાર આ રાયોનાવાયરસ 
 
કોરોનાથીએ બચાવની રીતે જોવાઈ રહ્યો છે.
દેશમાં કોરોનાની અત્યારે જે લહેર તાંડવ મચાવી રહી છે. રાહત આપવાના બધા રીતમાં ભૂલ થઈ રહી છે ત્યારે રાહત લઈને આવ્યા વિશેષજ્ઞોના કહેવુ છ એકે કૉમલ કોલ્ડવાળા વાયરસ શરીરમાં પ્રવેશ કરી 
 
કોરોના વાયરસને બહાર કાઢી નાખે છે. સામાન્ય શરદી વાળા વાયરસને રાયનોવાયરસ કહેવાઈ રહ્યુ છે. અત્યારે રિપોર્ટની પુષ્ટિ નહી થઈ શકી. પણ આવું થયુ તો આ ભારત જ નહી આખી દુનિયા માટે રાહતના 
સમાચાર હશે. 
 
આ રીતે કામ કરે છે વાયરસ 
વાયરસ પણ માણસ કે બીજા જાનવરોની રીતે જ કામ કરે છે જમ અમે અમારી જગ્યા બનાવવા માટે લડીએ છે4 અને પોતાને સિદ્ધ કરે છે તે જ રીતે વાયરસ પણ હોસ્ટ શરીરમાં પ્રવેશ માટે લડે છે અને તે જ 
વાયરસ જીતે છે કે બીજા વાયરસને ખત્મ કરી નાખે. શરદી-ખાંસી માટે જવાબદાર વાયરસ પણ આ રીતે જ કામ કરે છે.  
 
વાયરસનો લોડ ઘટી શકે છે 
રાયનોવાયરસ શરીરમાં પ્રવેશી શકે તો કોરોના વાયરસનો ખતરો ઓછુ થઈ જશે એટલે વાયરલ લોડ ઓછુ થશે. તેનાથી થશે આ કે દવાઓની મદદથી દર્દી ઠીક થઈ શકે અને ગંભીર સ્થિતિમાં પહૉંચવાના ડર 
ઓછુ રહેશે.
 
Rhinovirus coronavirus રાયનોવાયરસ માટે કોઈ એંટી વાયરસ દવા નહી છે અને સામાન્ય રીતે તેની જરૂર પણ નથી. 
 
આ રીતે થયુ પ્રયોગ 
પ્રયોગના સમયે એક કોશિકાઓ સાથે એક મોડેલ તૈયાર કરાયુ જે માણસના શ્વસન તંત્રની રીતે જ કામ કરે છે. તેમાં શરદી-ખાંસી માટે જવાબદાર રાયનોવાયરસથી તે આશરે અપ્રભાવિત રહ્યો. 
 
ખતરો ઓછુ થઈ શકે છે 
પ્રયોગમાં સામે આવ્યુ કે સંક્રમણના શરૂઆતી 24 કલાકમાં જો રાયનોવાયરસ પ્રવેશ કરી શકે તો કોવિડનો ડર આશરી ના જેવુ રહે છે. ત્યારબાદ જો કોવિડ વાયરસ હોય તો રાયનોવાયરસ તેને શરીરથી બહાર કાઢે છે. એટલે શરદી-ખાંસીનો વાયરસ શરીરમાં આવે તો કોરોનાનો ખતરો ઓછું થઈ શકે છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

Mahakumbh Magh Purnima Pavitra Snan Live: આજે મહાકુંભમાં થઈ રહ્યું છે માઘ પૂર્ણિમાનું પવિત્ર સ્નાન, અત્યાર સુધીમાં 73.60 લાખ ભક્તો કરી ચુક્યા છે સ્નાન

આગળનો લેખ
Show comments