Festival Posters

શાકભાજીમાં છિપાયેલા ઈયળો કે અન્ય જીવાત પેટમાં જઈને ઉભી કરી શકે છે બીમારી, જાણી લો તેને કાઢવાની સહેલી રીત

Webdunia
ગુરુવાર, 6 નવેમ્બર 2025 (13:38 IST)
worms from vegetables
શાકભાજીઓ આપણા શરીર માટે લાભકારી હોય છે. તેમા વિટામિન, ફાઈબર અને મિનરલ્સ ભરપૂર હોય છે. પણ શુ તમે ક્યારેય વિચાર્યુ છે કે આપણે રોજ જે લીલીછમ અને તાજી દેખાતી શાકભાજીઓ ખાવામાં સામેલ કરીએ છીએ. તેમા કંઈક છુપાયેલુ હોઈ શકે છે ?  તે આપણને દેખાતી નથી.  જો આ જીવાત પેટમાં જાય તો ગંભીર પેટ દુ:ખાવો, ઉલ્ટી, સંક્રમણ અને પાચન સાથે જોડાયેલ અનેક પરેશાની ઉભી કરી શકે છે. તેમા છિપાયેલા કીડાને શાકભાજીમાંથી કાઢવા માટે તમે આ કેટલીક ટિપ્સને ફોલો કરી શકો છો.  
 
મીઠાવાળુ પાણી - મીઠાવાળુ પાણી શાકભાજીને સાફ કરવાનો એક પ્રભાવી રીત છે. શાકભાજીને 15-20 મિનિટ સુધી કુણા પાણીમાં મીઠુ નાખીને પલાળી દો. તેનાથી જીવાતો કે માટી ઉપર તરવા માંડે છે અને શાકભાજી એકદમ સ્વચ્છ થઈ જાય છે.  
 
બેકિંગ સોડા - એક ચમચી બેકિંગ સોડા પાવડર કીટાણુને હટાવવામાં ખૂબ લાભકારી છે. 1 લીટર પાણીમાં 1 ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને શાકભાજીને એ પાણીમાં પલાળી દો. તેનાથી શાકભાજી પર ચોંટેલા કીટનશક અને ધૂળ સહેલાઈથી નીકળી જાય છે. 
 
હળદરવાળુ પાણી - હળદરમાં પ્રાકૃતિક એંટીબેક્ટેરિયલ ગુણ હોય છે. કુણા પાણીમાં થોડી હળદર અને શાકભાજીને થોડીવાર માટે છોડી દો. આ રીત તમને શાકભાજીમાંથી ઈયળો અને જીવાત હટાવવામાં મદદ કરી શકે છે. 
 
લીંબુનો રસ - શાકભાજીને સાફ કરવા ને તાજી રાખવા માટે પાણીમાં થોડા ટીપા લીંબૂનો રસ નાખીને તેને 5-10 મિનિટ પલાળી દો. આ રીતે શાકભાજીને સારી રીતે સાફ કરવામાં મદદ કરે છે અને શાકભાજીને તાજી રાખવામાં મદદ કરે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Hanuman Jayanti 2026 Wishes & Quotes - હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ

LSG vs DC: સમીર રીઝવીની હાફ સેન્ચુરીથી દિલ્હીએ લખનૌને 6 વિકેટથી હરાવ્યું

Hanuman Jayanti Daan: હનુમાન જયંતિ પર રાશી મુજબ કરો દાન, બજરંગ બાલી વરસાવશે આશિર્વાદ

Gujarat Local Govt. Election Date - 26 મી એપ્રિલે મતદાન, 28 મીએ ગણતરી,આચારસંહિતાનો અમલ શરૂ

વહુએ સસરાના પ્રાઈવેટ પાર્ટ પર કર્યો હુમલો, લોહીની ઉલ્ટીઓ કર્યા બાદ થયુ મોત

વધુ જુઓ..

ધર્મ

Aaj nu panchang- આજનુ પંચાગ - 2 એપ્રિલ

Hanuman Jayanti 2026 Wishes & Quotes - હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ

Hanuman Jayanti Vrat Katha: હનુમાન જયતિ પર જરૂર વાંચો આ પોંરાણિક વ્રત કથાઓ

Hanuman Jayanti Daan: હનુમાન જયંતિ પર રાશી મુજબ કરો દાન, બજરંગ બાલી વરસાવશે આશિર્વાદ

Sarangpur Hanuman ji : જાણો સાળંગપુર હનુમાનજી મંદિરનો અનોખો ઇતિહાસ અને મહિમા

આગળનો લેખ
Show comments