Webdunia - Bharat's app for daily news and videos

Install App

શરીર પર મસાથી છુટ્કારો, અજમાવો આ અસરદાર ઉપાય

Webdunia
સોમવાર, 1 ઑક્ટોબર 2018 (14:08 IST)
ચેહરા કેટ્લું પણ ગોરો કેમ ન હોય પણ તેના પર રહેલ મસા ખૂબસૂરતીમાં રૂકાવટ બની જ જાય છે. મસાના મોટા થઈ જવાના કારણે ચેહરા ખૂબ ખરાબ નજર આવવા લાગે છે. જે મેકલપના ઉપયોગથી પણ છિપતા નહી. જો તમે પણ તમારા ચેહરા પર મસાની સમસ્યાથી પરેશાન છો તો આજે અમે કેટલાક ઘરેલૂ ઉપાય જણાવીશ, જેનાથી આ સમસ્યા પણ દૂર થઈ જશે. 
1 કેળાના છાલટા- કેળાના છાલટામાં ઑક્સીકરણ રોધી તત્વ હોય છે. જે મસા દૂર કરવામાં મદદ કરે છે. કેળાના છાલટાને લઈને ચેહરા પર લગાવો અને કપડાની મદદથી બાંધીલો  આખો દિવસ એમજ બંધા રહેવા દો. 
 
2. અરંડીનો તેલ- મસા પર રોજ રૂની મદદથી અરંડીનો તેલ લગાવો. ત્યારબાદ તેને કોઈ બેંડની મદદથી બાંધી લો. 12 કલાક રહેવા દિ પછી પાણીથી ધોઈ લો. આ તેલ એંજાઈમને ખત્મ કરે છે. 
 
3. સફરજનઓ સિરકો - સફરજનો સિરકો મસાને બળાવાના કામ કરે છે. આ જીવાણુઓને મારવામાં કારગર છે. રૂ પર સિરકા લગાવીને મસા પર લગાવો. આ પ્રક્રિયાને આશરે 10 દિવસ સુધી અજમાવો. 
 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments