Webdunia - Bharat's app for daily news and videos

Install App

હરસ(પાઈલ્સ)નો અચૂક ઉપાય છે નિરંજન ફળ

Webdunia
સોમવાર, 1 ફેબ્રુઆરી 2016 (13:20 IST)
જો લોહીયાળ, બાદી કે મસ્સેદાર બવાસીર થતા પરેશાન છો તો અમે બતાવી રહ્યા છે. બવાસીરના અચૂક ઉપચાર તરીકે નિરંજન ફળ ખૂબ જ અસરકારક છે. કેટલાક નિરંજન ફળ બજારમાંથી ખરીદીને રોજ સાંજે 1 ફળ પાણીમાં પલાળી મુકો. સવારે આ પલાળેલા ફળનુ છાલટુ ઉતારીને તેને ચાવીને ખાવ અને જે પાણીમાં ફળને પલાળીને મુક્યુ હતુ તે પાણી પી લો.  આવુ 4-5 દિવસ સતત કરતા રહેવાથી તમને બવાસીરના દુખાવામાંથી છુટકારો મળી જશે. 
 
આ ઉપરાંત રોજ બપોરે 1 ગ્લાસ છાશમાં અડધી ચમચી અજમાનું ચૂરણ નાખીને પીવો.  આ ઉપચાર થોડા દિવસ સુધી કરતા રહેવાથી બધા પ્રકારના બવાસીમાં લાભ મળે છે. 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments