Webdunia - Bharat's app for daily news and videos

Install App

શું તમે જાણો છો પગ નીચે ડુંગળી મૂકવાથી શું થાય છે..

Webdunia
રવિવાર, 15 ડિસેમ્બર 2019 (12:38 IST)
અમારા શરીર માટે ડુંગળીના યોગદાન કેટલા છે એ તો અમે જાણીએ છે કારણકે આ તમને શાકરૂપે અને સાથે જ રોગને પણ દૂર કરે છે. આથી તમને બધા રોગોથી છુટકારો મળશે કારણકે એમાં ઘણા ગુણ છે જે રોગોથી રાહત આપે છે. 
 
તેનું ઉપયોગ કેવી રીતે કરવા - તમે ડુંગળીના નાના-નાના ટુકડા કરો પછી એને તમે પગ નીચે બાંધી લો કે મોજામાં રાખી લો. જેથી પગમાં ટ્ચ હોય
 
-ડુંગળીના ટુકડાને પગ નીચે મૂકી સૂવાથી તમારા હાર્ટ મજબૂત હોય  છે. (Heart)
-તેનાથી મૂત્રાશય અને નાની આંતરડીમાં થતી પરેશાનીઓથી છુટ્કારો મળે છે. 
-તાવમાં પણ તમને ફાયદા મળશે. 
- કારણકે પગ નીચે બાંધવાથી તેનું  શરીરના અંદર આટલું જોરદાર અસર હોય છે કે  કરંટની રીતે કામ કરે છે. 
- કારણકે અમારા પગ નીચે 7000 તંતિકા તંત્ર હોય છે જે ઘણા અંગોથી સંકળાયેલ છે. ડુંગળીમાં કીટનાશક 
ગુણ હોય છે જે કીટાણુઓને મારી નાખે છે. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments