Dharma Sangrah

ફ્રીજમાં મૂકી કાપેલી ડુંગળી તો થઈ જાઓ સાવધાન આરોગ્ય પર પડશે ભારે

Webdunia
ગુરુવાર, 2 ઑગસ્ટ 2018 (00:18 IST)
ડુંગળી ખાવાના ફાયદા તો તમે સારી રીતે જાણો છો આશરે દરેક કોઈ ભોજનમાં તેનો ઉપયોગ કરે છે. શાકથી લઈને સલાદમાં ઉપયોગ થતાં ડુંગળી ઔષધીય એંટી બેક્ટીરિયલ અને એંટી ઈંફ્લેમેંટ્રી ગુણ હોય છે. પણ જો તમે ડુંગળી કાપીને કે છોલીને ફ્રીજમાં સ્ટોર કરી મૂકો છો તો એવી ભૂલ ભૂલથી પણ ન કરવું કારણકે આ તમને 
ફાયદની જગ્યા નુકશાન પહોંચાડે છે. 
 
ઘણીવાર તમે ભોજન બનાવવા માટે તેની તૈયારીઓ પહેલાથી કરીની રાખો છો. જેના માટે તમે શાક માટે કે સલાદ માટે ડુંગળી પહેલાથી કાપીને ફ્રિજમા મૂકી દો છો. પણ કદાચ તમે આ વાતથી અજાણ છો કે કાપેલું ડુંગળી બહુ જલ્દી ખરાબ હોય છે. તેમા જલ્દીથી બેક્ટીરિયા લાગે છે અને ઑક્સીડાઈજ થયા પછી ફાયદા તો ભૂલી 
જાઓ આ તમારા આરોગ્ય માટે ખૂબ હાનિકારક હોય છે તેથી હમેશા જ્યારે શાક બનાવો ત્યારે જ ડુંગળી કાપવી. 
 
ફ્રિજમાં કાપેલા ડુંગળીને સ્ટોર કરવાથી ગર્મ અને ઠંડુ તાપમાન મિકસ કરી તેને સૉગી બનાવી નાખે છે જેમા તીવ્રતાથી બેકટીરિયા લાગે છે. પણ તમે ઈચ્છો તો ડુંગળીને ફ્રિજમાં સ્ટોર કરી શકો છો. તેના માટે કાપેલા ડુંગળીને પેપર ટાવલમાં રેપ કરી ફ્રોજમાં મૂકો. જેનાથી ડુંગળી ડ્રાઈ રહે છે અને ઠંડી રહે છે. પણ પ્રયાસ કરવું કે જે સમયે તમે ભોજન બનાવો ત્યારે તરત જ ડુંગળીને કાપવું. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ: દર્શનના સમયમાં ફેરફાર, મંદિર જતા પહેલા જાણી લો ટાઈમિંગ

ઘરમાં ડિઝિટલ લૉક અને લોખંડની જાળી બની મોત, ઈન્દોર પુગલિયા પરિવારના 8 સભ્યોના જીવતા બળી જવાથી મોત

Delhi Fire: બાળકોને પહેલા માળેથી ફેંક્યા, આગ અને ધુમાડાથી 9 લોકોના મોત, દિલ્હી અગ્નિકાંડની ભયાનક તસ્વીરો

'જગ લાડકી' જહાજ ભારત પહોંચ્યું, યુએઈથી હોર્મુઝ થઈને 80886 મેટ્રિક ટન ક્રૂડ ઓઈલ સુરક્ષિત રીતે લાવ્યું.

યોગી સરકારનો એક મોટો નિર્ણય, ઇંડાની હવે સમાપ્તિ તારીખ હોવી જરૂરી છે, જે 1 એપ્રિલથી અમલમાં

વધુ જુઓ..

ધર્મ

Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રિમાં 9 દિવસ સુધી શુ ખાવુ જોઈએ અને શુ નહી ? જાણો નવરાત્રિ વ્રતના નિયમ

Chaitra Navratri Fasting Rules: ગરમીમાં નવરાત્રી વ્રત કેવી રીતે કરવુ ? શુ ખાવુ શુ નહી, જાણો 9 દિવસ શરીરને કેવી રીતે રાખશો ફીટ અને એનર્જેટિક

ઈદ ઉલ ફિતર - અલ્લાહ તરફથી રોજેદારોને ભેટ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 19 માર્ચ

Kunafa Barfi Recipe For Eid 2026- ઈદ માટે બનાવો સરળ કુનાફા બરફી

આગળનો લેખ
Show comments