Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ તેલથી માલિશ કરો અને મેળવો દરેક પ્રકારના દુ:ખાવાથી મુક્તિ

Webdunia
ગુરુવાર, 1 સપ્ટેમ્બર 2016 (17:12 IST)
મોટાભાગના લોકોને શરીરનો દુ:ખાવો રહે છે. જેવો કે માથાનો દુ:ખાવો અને કમરનો દુખાવો. અનેક પ્રકારની દવાઓનુ સેવન કર્યા પછી પણ દુ:ખાવાથી રાહત મળતી નથી.  જો તમને પણ શરીરનો દુ:ખાવો છે તો આજે અમે તમને બતાવીશુ એવો ઉપાય જેનાથી તમારા શરીરનો દુ:ખાવો દૂર થઈ જશે.  આ ઉપાય દરેક પ્રકારના શરીરના દુ:ખાવા માટે લાભકારી છે. તો આવો જાણીએ કયો છે એ ઉપાય. 
 
સામગ્રી - લસણ, 30 ગ્રામ સરસવનુ તેલ, અડધી ચમચી અજમો. 
 
વિધિ - સૌ પહેલા લસણની 4 કળીયોને છોલીને સરસવના તેલમાં નાખો. ત્યારબાદ તેમા અડધી ચમચી અજમાના દાણા નાખીને ધીમા તાપ પર પકવો.  લસણ અને અજમો કાળા પડી જાય ત્યારે તેલ ઉતારીને થોડુ ઠંડુ કરીને ગાળી લો. આ તેલને દુખાવાના સ્થાન પર માલિશ કરો. આ તેલથી માલિશ કરવાથી દરેક પ્રકારનો દુ:ખાવો દૂર થઈ જાય છે.   

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments