Webdunia - Bharat's app for daily news and videos

Install App

Summer Health Tips - આ 5 વસ્તુઓ જે ઉનાળામાં રોજ ખાવી જોઈએ.

Webdunia
ગુરુવાર, 24 માર્ચ 2022 (23:01 IST)
ઉનાળો આવી ગયો છે. આ મોસમમાં ખાનપાનનુ ધ્યાન રાખવાની  જરૂર છે. જો ખોરાક સારો ન હોય તો, પછી ઘણા રોગો થઈ શકે છે.આવી સ્થિતિમાં, મોસમી ફળ સિવાય, તમારે બીજી ઘણી વસ્તુઓ ખાવી જોઈએ. જેનાથી શરીરને  પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે.  
 
આ વસ્તુઓને ખાનપાનમાં કરો સામેલ 
 
- દરરોજ 7 થી 8 ગ્લાસ પાણી પીવો. આ તમારા શરીરની પાણીની જરૂરિયાતો  પૂર્ણ કરવા ઉપરાંત તમારી હિમોગ્લોબિન અને એમ્યુનિશન સિસ્ટમ પણ સારી રાખશે. 
 
- કાકડીમાં કુદરતી પ્રમાણમાં પાણી હોય છે. તે શરીરમાં પાણીના સ્તરને જાળવવામાં મદદરૂપ થઈ શકે છે. કાકડીમાં એક ખાસ પ્રકારનું એન્ઝાઇમ પણ હોય છે જે આંતરડાનું આરોગ્ય જાળવે છે. તે ત્વચાને પણ તંદુરસ્ત રાખે છે.
 
- તરબૂચમાં 92 ટકા પાણી હોય છે. આ ખાવાથી શરીરનું તાપમાન બરાબર રહે છે અને શરીર હાઈડ્રેટ રહે છે. સાથે જ તરબૂચમાં સી અને વિટામિન એ પણ હોય છે, જે આંખો અને ત્વચા માટે પણ ફાયદાકારક છે.
 
- ફળોનો રાજા કેરીની તો વાત જ કંઈક ઓર છે  જો તમે ઉનાળાની ઋતુમાં કેરી ન ખાધી તો શુ ખાધુ.  કેરીમાં એવા તત્વો હોય છે જે ત્વચાના રંગને શુદ્ધ કરે છે. કેરીમાં વિટામિન એ, સી અને ઇ ભરપૂર માત્રામાં હોય છે. પરંતુ કેરી ખાતા પહેલા તેને થોડા કલાક પાણીમાં રાખો પછી જ તે ખાવ
 
- ઉનાળામાં નાળિયેર પાણી સૌથી વધુ ફાયદાકારક છે. નાળિયેર પાણી શરીરમાં પાણીનું સ્તર જાળવી રાખે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. તો ઉનાળામાં દરરોજ નાળિયેર પાણી પીવો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Magh Purnima 2025: માઘ પૂર્ણિમા પર આ વસ્તુઓ દાન કરવાથી મળે છે પુણ્યફળ

Shivling In House: ઘરમાં શિવલિંગ હોય તો જરૂર જાણી લો આ વાત નહી તો જીવન ભર ઉઠાવવુ પડશે નુકશાન

સૌથી પાવરફુલ શનિ ગ્રહ આ દિવસે થશે અસ્ત, આ રાશિઓના જીવનમાં થશે ખુશીઓનો વરસાદ

Prayagraj traffic system: પ્રયાગરાજમાં ભારે ભીડને કારણે ટ્રાફિક વ્યવસ્થા બગડી, રેલવે સ્ટેશન બંધ, જુઓ એડવાઈઝરી

તમારા મનની દરેક ઈચ્છા પૂર્ણ કરવા માટે પ્રદોષ વ્રતના દિવસે આ મંત્રોનો જાપ કરો

આગળનો લેખ
Show comments