Biodata Maker

Moong Dal: આ લોકોને ભૂલીને પણ નહી કરવો જોઈએ મગની દાળનો સેવન

Webdunia
શુક્રવાર, 22 જુલાઈ 2022 (14:14 IST)
Side Effects Of Moong Dal: દાળ ખાવી આરોગ્ય માટે ખૂબ ફાયદાકારી ગણાય છે. દરેક પ્રકારની દાળમાં પ્રોટીન સાથે ઘણા એવા ઘણા પોષક તત્વ છે જે શરીર માટે ખૂબ ફાયદાકારી ગણાય છે. તેમજ મગની દાળનાં ફાયદાકારી ફાઈબર, પ્રોટીન, વિટામિન, કોપર, ફોલેટ, વિટામિન સી, પોટેશિયમ વગેરે ગુણ હોય છે. તેનો સેવન કરવાથી બ્લ્દ પ્રેશર પણ કંટ્રોલ થાય છે. પણ શું તમને ખબર છે કે કેટલાક લોકો માટે મગની દાળનુ સેવન ખૂબ નુકશાનકારી થાય છે. જી હા અમે તમને જણાવીશ કે કયાં લોકોને મગની દાળનુ સેવન નહી કરવો જોઈએ. ચાલો જાણીએ છે. 
 
આ લોકોને નહી કરવો જોઈએ મગની દાળનુ સેવન 
લો બ્લ્ડ પ્રેશરની સમસ્યા થતા મગની દાળ ખાવી નુકશાનકારી હોઈ શકે છે. મગની દાળમાં કેટલાક એવા તત્વ હોય છે. જે બ્લ્ડ પ્રેશરને ઓછુ કરવાનુ કામ કરે છે. તેથી એવા લોકો બ્લ્ડ શુગરની સમસ્યાથી ઝઝૂમી રહ્યા લોકોને તેનો સેવન કરવાથી પરેજ કરવો જોઈએ. 
 
લો બ્લ્ડ પ્રેશર 
હાઈ બ્લ્ડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે મગની દાળનુ સેવન ખૂબ ફાયદાકારી થાય છે પણ જો તમને લો બલ્ડ પ્રેશરની સમસ્યા છે તો મગની દાળ ખાવાથી બચવો જોઈએ. તેનો સેવન તમારા માટે નુકશાનકારી થઈ શકે છે. 
 
હાઈ યુરિક એસિડ 
શરીરૢાઅં યુરિક એસિડનો સ્તર વધતા પર મગની દાળ ખાવાથી બચવો જોઈએ. દાળમાં પ્રોટીનની માત્રા વધારે હોય છે તેના કારણે તમારી શરીરમાં યુરિક એસિડનો સ્તર વધી શકે છે. તેથી હાઈ યુરિક એસિડની સમસ્યાથી ઝઝૂમી રહ્યા લોકોને મગની દાળ ખાવાથી પરેજ કરવો જોઈએ. 
 
કિડની સ્ટોન 
કિડની સ્ટોનની સમસ્યામાં ખાવા-પીવાની કાળજી ન રાખવાથી તમારી પરેશાનીઓ વધી શકે છે. મગની દાળનુ વધારે સેવન કિડની સ્ટોનમાં ખૂબ નુકશાનકારી ગણાય છે. તેમાં પ્રોટીન અને ઑક્સલેટની માત્રા વધારે હોય છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

72 વર્ષીય વ્યક્તિને વિમાનમાં હૃદયરોગનો હુમલો આવ્યો, અને ઇમરજન્સી લેન્ડિંગ પછી તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા...

Shree Ram Ghar Aaye - આજ જશ્ન મનાઓ સારી દુનિયા મેં, મેરે રામ પ્રભુ જી ઘર આએ

Gold Silver Price Today- સોનું સસ્તું થયું, ચાંદીના ભાવમાં 8000 રૂપિયાથી વધુનો ઘટાડો

શું ડોનાલ્ડ ટ્રમ્પ એકલા પડી ગયા છે? પાકિસ્તાનની ખુશામત નિષ્ફળ ગઈ. પીએમ મોદીનું મૌન

કન્ટેનર લારી સાથે અથડાયા બાદ બસમાં આગ લાગી, 3 લોકો બળી ગયા

વધુ જુઓ..

ધર્મ

Shree Ram Ghar Aaye - આજ જશ્ન મનાઓ સારી દુનિયા મેં, મેરે રામ પ્રભુ જી ઘર આએ

Saraswati chalisa- સરસ્વતી ચાલીસા

Ganesh Jayanti 2026: ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે ગણેશજીનાં આ 21, તેના જાપ માત્રથી દૂર થઈ જાય છે દરેક પરેશાની

Vinayak Chaturthi Vrat Katha: વિનાયક ચતુર્થીના દિવસે જરૂર કરો ભગવાન ગણેશ અને વૃદ્ધ માઈની આ વાર્તાનો પાઠ, બાપ્પા થશે પ્રસન્ન

રોજ સવારે કરો હથેળીના દર્શન - Karaagre Vasate Lakshmi

આગળનો લેખ
Show comments