Dharma Sangrah

Migrane - માઈગ્રેનથી પરેશાન છો આ રીતે કરો તેના ઉપચાર

Webdunia
શુક્રવાર, 26 નવેમ્બર 2021 (08:52 IST)
બધા જ જાણે છે કે માઈગ્રેનમાં થનારો માથાનો દુ:ખાવો કેટલો ભયંકર હોય છે. આ દુ:ખાવો અચાનક જ શરૂ થાય છે અને તેની જાતે જ બંધ પણ થઈ જાય છે. આના શરૂ થવાના કોઈ ખાસ લક્ષણ દેખાતા નથી અને તે પણ કહી નથી શકાતુ આ દુ:ખાવો કેટલી વાર સુધી રહેશે.
 
આના નિવારણ માટે ડોક્ટર દ્વારા ઘણી દવાઓ આપવામાં આવે છે જે આપણા શરીરને નુકશાન પણ પહોચાડી શકે છે. આને સતત લેતા રહેવાથી આ દવાઓની શરીરને આદત પણ થઈ જાય છે. આ બિમારી માટે ઘણાં ઘરેલુ ઉપચાર પણ કરી શકાય છે. જે નીચે મુજબ છે-
 
માથાની માલિશ-
હાથના સ્પર્શ દ્વારા મળનારો આરામ અને પ્રેમ કોઈ પણ દવા કરતાં વધારે અસર કરે છે. આ દુ:ખાવામાં જો માથુ, ગરદન, અને ખભાની માલિશ કરવામાં આવે તો આ દુ:ખાવામાં ઘણી મદદ મળી શકે છે. તેને માટે તમે હલ્કી સુગંધવાળા અરોમાતેલનો ઉપયોગ કરી શકો છો.
 
ધીમી ગતિએ શ્વાસ લો-
 
પોતાની શ્વાસની ગતિને થોડીક ધીમી કરી લો. લાંબા શ્વાસ લેવાનો પ્રયત્ન કરો. આ રીત તમને દુ:ખાવાની સાથે થનાર બેચેનીથી તમને રાહત અપાવશે.
 
ઠંડા અને ગરમ પાણીની મસાજ-
 
એક ટોવેલને ગરમ પાણીમાં ડુબાડીને તે ગરમ ટુવાલ વડે દુ:ખાવાવાળી જગ્યાની માલિશ કરો. ઘણાં લોકોને ઠંડા પાણી દ્વારા કરવામાં આવતી આ રીતની માલિશ દ્વારા પણ આરામ મળે છે. તેના માટે તમે બરફના ટુકડાઓનો પણ ઉપયોગ કરી શકો છો.
 
અરોમા થેરાપી-
અરોમા થેરાપી માઈગ્રેનના દુ:ખાવાથી રાહત આપવા માટે આજકાલ વધારે પસંદ કરવામાં આવે છે. આ રીતમાં હર્બલ તેલ વડે એજ ટેકનીકની માધ્યમથી હવામાં ફેલાઈ દેવામાં આવે છે. કે પછી આને બાફ દ્વારા ચહેરા પર લેવામાં આવે છે. આની સાથે હલવું મ્યુહીક પણ ચલાવાવામાં આવે છે જે મગજને શાંતિ આપે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સ્મૃતિ મંધાના એન્ડ કંપની બીજી વખત બની ચેમ્પિયન, RCB એક જ સમય પર IPL અને WPL ચેમ્પિયન બનનારી પ્રથમ ફ્રેન્ચાઇઝી

મેઘાલયમાં કોલસાની ખાણમાં મોટો બ્લાસ્ટ, અનેક મજૂરોના મોત

Honeymoon Murder 2.O: અંજૂ-સંજૂના પ્રેમમાં આશીષની ચઢી બલિ, લગ્નના 3 મહિના પછી હત્યારી દુલ્હને રચ્યુ ખતરનાક ષડયંત્ર

પીએમ મોદીની સાથે અપ્રિય ઘટના બની શકતી હતી, સ્પીકર ઓમ બિરલાનો સનસનીખેજ ખુલાસો - 'મારા કહેવાથી જ પીએમ સદનમાં આવ્યા નહી'

Bharat Taxi launch - અમિત શાહનો માસ્ટર સ્ટ્રોક છે ભારત ટેક્સી, કેવી રીતે ખતમ થશે ઓલા-ઉબરનો ઝગડો ? 4.5 કરોડ લોકોને મળશે નોકરી

વધુ જુઓ..

ધર્મ

Vaihav Laxmi Vrat Vidhi: પહેલીવાર કરી રહ્યા છે વૈભવ લક્ષ્મીનું વ્રત ? જાણો પૂજા વિધિ અને શુક્રવારનું વ્રત કરવાના ફાયદા

Ganesh atharvashirsha- ગણેશ અથર્વશીર્ષ

Sankashti Chaturthi 2026 Moonrise time: આજે દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થીનુ વ્રત, જાણો ચંદ્રોદયનો સમય

શ્રી ગણેશ સંકટનાશમ સ્તોત્ર - પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્ (સાંભળો વીડિયો) -

Sankashti Chaturthi Vrat Katha 2026: સંકષ્ટી ચતુર્થી પર વાંચો આ વ્રત કથા, ગણપતિ બાપ્પા દૂર કરશે સંકટ

આગળનો લેખ
Show comments