Webdunia - Bharat's app for daily news and videos

Install App

Weight Loss કરવામાં મદદગાર છે શક્કરટેટી, જાણો ફાયદા

Webdunia
શુક્રવાર, 20 એપ્રિલ 2018 (10:00 IST)
શક્કરટેટી ઉનાળાના દિવસોમાં આવતા એક મહત્વપૂર્ણ ફળ છે. એમાં રહેલા એંટીઓક્સીડેંટ , વિટામિન સી અને બીટા કેરોટીમ કેંસરને રોકવામાં મદદગાર છે. એમાં રહેલા પાણી ડિહાઈડ્રેશનની સમસ્યા નહી થાય. આવો જાણે એના ફાયદા વિશે

 
1. વજન ઓછા કરવા માટે શક્કરટેટી ખૂબ ઉપયોગી છે. કારણકે એમાં ફાઈબર અને પાણી વધારે માત્રામાં હોય છે. 
 
2. એમાં રહેલા પોટેશિયમ શરીરથી સોડિયમને બહાર કાઢી હાઈબ્લ્ડપ્રેશરને નિયંત્રિત કરવાના કામ કરે છે. 
3. માહવારીના સમયે મહિલાઓને શક્કરટેટી ખાવી જોઈએ. આથી વધારે રક્તસ્ત્રાવ અને ક્લાટસમાં કમી આવે છે. 
 
4. આ ઉંઘ ન આવવાની સમસ્યાને પણ દૂર કરે છે. 
 
100 ગ્રામમાં  હોય છે.
 
પાણી 95.02 ગ્રામ  , પ્રોટીન -0.3 ગ્રામ , વસા -0.2 ગ્રામ, મિનરસલ્સ- 0.4 ગ્રામ , 
ફાઈબર - 0.4ગ્રામ , કાર્બોહાઈડ્રેટ -3.5 ગ્રામ , કેલ્શિયમ -31 મિલિગ્રામ , ફા સ્ફોરસ 14 મિલિગ્રામ ,   આયરન
 રોજ 250-300 ગ્રામ શક્ક્રટેટી ખાઈ શકાય છે. 
 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Summer Beauty tips- ઉનાડામાં આ રીતે રાખો સ્કીનને હેલ્દી

પરાઠા બનાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, દિવસ બની જશે ખાસ

બાળક માટે ઘરે જ બનાવો Cerelac જાણો રેસીપી

Zero Shadow Day- આજે ઝીરો શેડો ડે છે... બપોરે આ સમયે કોઈનો પડછાયો નહીં પડે! જાણો કેમ આવું થતું હશે?

Mirror Cleaning tips- અરીસાની સફાઈ માટે અજમાવો આ સરળ ટીપ્સ

આગળનો લેખ
Show comments