rashifal-2026

Liver care tips : લીવરને તંદુરસ્ત રાખવા માટે આજે જ છોડી દો આ કામ

Webdunia
ગુરુવાર, 20 એપ્રિલ 2017 (11:04 IST)
19 એપ્રિલના રોજ વર્લ્ડ લીવર ડે ઉજવવામાં આવે છે. લીવર આપણા શરીરનો મહત્વનો ભાગ છે. લીવર એક એવુ અંગ છે જે આખા શરીરને બાંધીને રાખે છે.  લીવર શરીરમાં લોહી સાફ કરીને ઝેરીલા પદાર્થને બહાર કાઢે છે.  એટલુ જ નહી આ પાચન તંત્ર માટે ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે લીવર કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે.  ખોટી ટેવને કારણે અનેક લીવર સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો એક વાર લીવર ખરાબ થઈ જાય તો લીવર ટ્રાંસપ્લાટ કરાવવુ પડે છે.  આજે  લીવર વિશે  કેટલીક વાતો બતાવીશુ જે બધાને ખબર હોવી ખૂબ જરૂરી છે. 
 
લીવર ખરાબ થવાનું લક્ષણ 
 
- મોઢાની દુર્ગંધ 
- પાચન તંત્રમાં ખરાબી 
- સ્કિન પર સફેદ દાગ 
- પેટનો સોજો 
- આંખોમાં પીળાપન 
- આંખોની નીચે કાળા કુંડાળા 
- પાચન તંત્રમાં ખરાબી 
- સ્કિન પર સફેદ ધબ્બા 
લીવર ખરાબ થવાનુ કારણ 
 
- વધુ દારૂનુ સેવન કરવુ 
- ધૂમ્રપાન 
- ખોટુ ખાનપાન 
- વધુ કોલેસ્ટ્રોલવાળા આહારનુ સેવન કરવુ 
 
લીવરને આ રીતે રાખો તંદુરસ્ત 
 
લીવરન ઠીક રાખવા માટે તમારી લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરો. તમારા વજનને કંટ્રોલમાં રાખો. દારૂનુ સેવન ન કરો. આ ઉપરાંત રોજ વ્યાયામ કરો. જો તમને લીવરની કોઈ પરેશાની અનુભવી રહ્યા છો તો તરત ડોક્ટર પાસે જાવ. 
 
વધુ સમય સુધી બેસવાથી લીવર ખરાબ થઈ શકે છે 
 
જાડાપણુ અને ડાયાબીટિસના શિકાર લોકોને સતત બેસવાથી ફૈટી લીવર થવાના ચાંસ વધી જાય છે. આવામાં આ લોકોએ સતત બેસવુ ન જોઈએ. કામ કરવા દરમિયાન એકાદ કલાક બેસીને થોડા મિનિટો માટે ફરવુ જોઈએ. આ ઉપરાંત આ પ્રકારના લોકોને એક્સરસાઈઝ કરવુ ખૂબ જરૂરી છે. જાડાપણાનો શિકાર લોકો જો દારૂનુ સેવન પણ કરે છે તો તેમને લીવર કેંસર થઈ શકે છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Republic Day 2026: પ્રજાસત્તાક દિવસે VVIP સંસ્કૃતિનો અંત આવશે, નદીઓના નામ પર રાખવામાં આવેલા બેસવાના સ્થળોના નામ બદલશે

BMC ચૂંટણીમાં ભાજપની જીતથી ખુશ અમૃતા ફડણવીસે તેમના પતિ દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના "વિકાસ પુરુષ" ગણાવ્યા.

100 ગ્રામ ઘી બાબતે સાસુ અને વહુ વચ્ચે થયેલા ઝઘડા બાદ પુત્રવધૂએ ઝેર પીને આત્મહત્યા કરી લીધી

'ઘરમાં તેલ પડ્યું છે "જા મરી જા" કહીને બચાવવાના બદલે પતિ બનાવતો રહ્યો વીડિયો

Ahmedabad Mahakaleshwar Temple: ઉજ્જૈનની જેમ અમદાવાદના મહાકાલ મંદિરમાં પણ દરરોજ ભસ્મ આરતી અને શ્રૃંગાર થાય છે

વધુ જુઓ..

ધર્મ

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

Mauni Amavasya 2026: વર્ષના પ્રથમ અમાસના દિવસે, 'મૌની' પર આ વસ્તુઓનું દાન ન કરો

Shukra Pradosh Vrat: જો તમે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો, તો આ દિવસે ભગવાન શિવની પૂજા કરો, રાતોરાત ચમકશે તમારું ભાગ્ય

Bhajan- જેના મુખમાં રામનું નામ નથી ભજન

Jalaram bapa bhajan- જલારામ બાપાની આરતી

આગળનો લેખ
Show comments