Festival Posters

Health - યાદશક્તિ ઓછી કરી શકે છે મોડા સુધી કામ કરવું .....

Webdunia
રવિવાર, 6 મે 2018 (08:35 IST)

લાંબા સમય  સુધી કામ કરી તમે વધારે પૈસા તો કમાવી શકો છો ,પણ આ તમારા મગજ પર પ્રતિકૂળ અસર કરે છે. આનાથી તમારા મગજના કામ કરવાની શક્તિ ઓછી થઈ શકે છે અને તમારી યાદ શક્તિ નબળી થઈ શકે છે,  આ વાત એક શોધમાં સામે આવી છે. શોધકર્તાઓએ જણાવ્યું કે લાંબા સમય સુધી કામ કરવાથી શરીરની ગતિવિધિમાં અવરોધ આવે છે જે શારીરિક તણાવ ઉત્પન્ન કરે છે. જે તમારા મગજની ગતિવિધિને પ્રભાવિત કરી શકે છે. 

ભારે જોખમવાળી સ્થિતિઓમાં રાતે નોકરીની વધતી સંખ્યા માણસની સુરક્ષા ,પણ પૂરા સમાજની સુરક્ષાને પ્રભાવિત કરી શકે છે. એક શોધ પ્રમાણે જો લોકો લાંબા સમય સુધી કામ કરવાનું બંધ કરે તો તે નબળી યાદશક્તિની સમસ્યાથી છુટકારો મેળવી શકે  છો. પણ એમાં પાંચ વર્ષનો  લાંબો સમય લાગશે. 
 
શોધકર્તાઓએ આ પ્રક્રિયામાં જે જુદા-જુદા ક્ષેત્રોમાં કામ કરી રહ્યા હતા. કે સેવાનિવૃત થઈ ગયા હતા તેનની  જ્ઞાનશક્તિની ક્ષમતા પર નજર રાખી અને જણાવ્યું કે જે લોકો શિફ્ટમાં કામ કરતા હતા કે પછી જેણે શિફ્ટ ડ્યુટી કરી હતી તેમની યાદશક્તિ અને મગજની કાર્ય કરવાની શક્તિ સામાન્ય સમયમાં કામ કરતા લોકો કરતા ઓછી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

PL 2026: IPL ડેબ્યૂ મેચમા જ 22 વર્ષના ઓલરાઉંડરે મચાવ્યુ તોફાન, જાણો કોણ છે કૂપર કોનોલી

ગુજરાતના ૩ વરિષ્ઠ IAS અધિકારીઓની કેન્દ્રમાં નિયુક્તિ, જાણો કોને કઈ મળી જવાબદારી

ગુજરાત વિદ્યાસહાયક ભરતી 2026 : ધોરણ 1 થી 5 માં 11,000 જગ્યાઓ માટે 15 એપ્રિલથી ઓનલાઈન ફોર્મ ભરાશે

LPG Price: કોમર્શીયલ ગેસ સિલેન્ડરનાં ભાવમાં જોરદાર વધારો, જાણો મુખ્ય શહેરોમાં કિંમત, ઘરેલું Cylinder નાં ભાવ કેટલા ?

1 એપ્રિલથી બદલાય જશે આ 7 નિયમ, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

વધુ જુઓ..

ધર્મ

Aaj nu panchang- આજનુ પંચાગ - 1 એપ્રિલ

Hanuman Jayanti 2026: હનુમાન જયંતિ પર આ 3 મંત્રોનો કરો જાપ, ધન દોલતની થશે પ્રાપ્તિ અને સમસ્યાઓમાંથી મળશે મુક્તિ

Hanuman Jayanti 2026 Wishes & Quotes - હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ

Hanuman Jayanti 2026 Date: હનુમાન જયંતિ ક્યારે છે, 1 કે 2 એપ્રિલ? તારીખને લઈને મૂંઝવણ કરો દૂર, જાણી લો સાચી તારીખ અને શુભ મુહૂર્ત

Aaj nu panchang -આજનુ પંચાગ - 31 માર્ચ

આગળનો લેખ
Show comments