rashifal-2026

Health - યાદશક્તિ ઓછી કરી શકે છે મોડા સુધી કામ કરવું .....

Webdunia
રવિવાર, 6 મે 2018 (08:35 IST)

લાંબા સમય  સુધી કામ કરી તમે વધારે પૈસા તો કમાવી શકો છો ,પણ આ તમારા મગજ પર પ્રતિકૂળ અસર કરે છે. આનાથી તમારા મગજના કામ કરવાની શક્તિ ઓછી થઈ શકે છે અને તમારી યાદ શક્તિ નબળી થઈ શકે છે,  આ વાત એક શોધમાં સામે આવી છે. શોધકર્તાઓએ જણાવ્યું કે લાંબા સમય સુધી કામ કરવાથી શરીરની ગતિવિધિમાં અવરોધ આવે છે જે શારીરિક તણાવ ઉત્પન્ન કરે છે. જે તમારા મગજની ગતિવિધિને પ્રભાવિત કરી શકે છે. 

ભારે જોખમવાળી સ્થિતિઓમાં રાતે નોકરીની વધતી સંખ્યા માણસની સુરક્ષા ,પણ પૂરા સમાજની સુરક્ષાને પ્રભાવિત કરી શકે છે. એક શોધ પ્રમાણે જો લોકો લાંબા સમય સુધી કામ કરવાનું બંધ કરે તો તે નબળી યાદશક્તિની સમસ્યાથી છુટકારો મેળવી શકે  છો. પણ એમાં પાંચ વર્ષનો  લાંબો સમય લાગશે. 
 
શોધકર્તાઓએ આ પ્રક્રિયામાં જે જુદા-જુદા ક્ષેત્રોમાં કામ કરી રહ્યા હતા. કે સેવાનિવૃત થઈ ગયા હતા તેનની  જ્ઞાનશક્તિની ક્ષમતા પર નજર રાખી અને જણાવ્યું કે જે લોકો શિફ્ટમાં કામ કરતા હતા કે પછી જેણે શિફ્ટ ડ્યુટી કરી હતી તેમની યાદશક્તિ અને મગજની કાર્ય કરવાની શક્તિ સામાન્ય સમયમાં કામ કરતા લોકો કરતા ઓછી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પ્રજાસત્તાક દિન LIVE: કર્તવ્યના પથ પર આજે દુનિયા જોશે ભારતની તાકાત, PM મોદીએ દેશવાસીઓને આપી શુભકામના

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

દિવંગત અભિનેતા ધર્મેન્દ્ર સહીત 5 લોકોને પદ્મ વિભૂષણ, 13 ને પદ્મ ભૂષણ અને 113 ને મળ્યો પદ્મ શ્રી એવોર્ડ

ટીમ ઈન્ડિયાની ધમાકેદાર જીત, ન્યુઝીલેન્ડને 8 વિકેટથી હરાવ્યું

વધુ જુઓ..

ધર્મ

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Jaya Ekadashi Vrat Katha - બધા દાન અને યજ્ઞ કરવાનુ પુણ્ય આપતી અગિયારસ

Holi 2026:વ્રજમાં 40 દિવસ સુધી એક દિવસીય હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?

Naramada jayanti: આજે નર્મદા જયંતિ, ક્યારે કરશો પૂજન, કેમ કહે છે આને કુંવારી નદી ?

Ratha Saptami 2026: આજે રથ સપ્તમી 2026 ? જાણો યોગ્ય તિથિ, પૂજા વિધિ અને મંત્ર

આગળનો લેખ
Show comments