Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health - યાદશક્તિ ઓછી કરી શકે છે મોડા સુધી કામ કરવું .....

Health - યાદશક્તિ ઓછી કરી શકે છે મોડા સુધી કામ કરવું .....
Webdunia
રવિવાર, 6 મે 2018 (08:35 IST)

લાંબા સમય  સુધી કામ કરી તમે વધારે પૈસા તો કમાવી શકો છો ,પણ આ તમારા મગજ પર પ્રતિકૂળ અસર કરે છે. આનાથી તમારા મગજના કામ કરવાની શક્તિ ઓછી થઈ શકે છે અને તમારી યાદ શક્તિ નબળી થઈ શકે છે,  આ વાત એક શોધમાં સામે આવી છે. શોધકર્તાઓએ જણાવ્યું કે લાંબા સમય સુધી કામ કરવાથી શરીરની ગતિવિધિમાં અવરોધ આવે છે જે શારીરિક તણાવ ઉત્પન્ન કરે છે. જે તમારા મગજની ગતિવિધિને પ્રભાવિત કરી શકે છે. 

ભારે જોખમવાળી સ્થિતિઓમાં રાતે નોકરીની વધતી સંખ્યા માણસની સુરક્ષા ,પણ પૂરા સમાજની સુરક્ષાને પ્રભાવિત કરી શકે છે. એક શોધ પ્રમાણે જો લોકો લાંબા સમય સુધી કામ કરવાનું બંધ કરે તો તે નબળી યાદશક્તિની સમસ્યાથી છુટકારો મેળવી શકે  છો. પણ એમાં પાંચ વર્ષનો  લાંબો સમય લાગશે. 
 
શોધકર્તાઓએ આ પ્રક્રિયામાં જે જુદા-જુદા ક્ષેત્રોમાં કામ કરી રહ્યા હતા. કે સેવાનિવૃત થઈ ગયા હતા તેનની  જ્ઞાનશક્તિની ક્ષમતા પર નજર રાખી અને જણાવ્યું કે જે લોકો શિફ્ટમાં કામ કરતા હતા કે પછી જેણે શિફ્ટ ડ્યુટી કરી હતી તેમની યાદશક્તિ અને મગજની કાર્ય કરવાની શક્તિ સામાન્ય સમયમાં કામ કરતા લોકો કરતા ઓછી હતી.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Gudi Padwa- ગુડી પડવા પર ગુડી કેવી રીતે બનાવવી અને સજાવવી, જાણો શું છે જરૂરી સામગ્રી?

શુક્રવારે કરો આ ઉપાય, ધનની ક્યારેય નહી રહે કમી

EID Holiday:30 કે 31 ઈદની રજા ક્યારે છે? જાણો સાઉદી અરેબિયામાં ઈદ-ઉલ-ફિત્રની સંભવિત તારીખ

Happy Chaitra Navratri 2025 Wishes, Quotes: ચૈત્ર નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ

શૈલપુત્રી માતાની આરતી

આગળનો લેખ
Show comments