Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ લીલું પાન પાઈલ્સના રોગને જડમાંથી કરશે દૂર, જાણો કેવી રીતે કરશો તેનો ઉપયોગ

Webdunia
બુધવાર, 4 સપ્ટેમ્બર 2024 (00:08 IST)
Is betel leaf good for piles
ખાન-પાનની ખરાબ આદતોને કારણે પાઈલ્સની સમસ્યા ઝડપથી વધવા લાગી છે. પાઈલ્સમાં, ગુદામાર્ગના નીચેના ભાગમાં સોજો આવે છે. જેના કારણે મળ પસાર કરવામાં મુશ્કેલી પડે છે. ઘણી વખત લોકો ગંભીર પીડા અને ખંજવાળથી પરેશાન થઈ જાય છે. જો સમયસર સારવાર ન કરવામાં આવે તો પાઇલ્સની સમસ્યા ગંભીર બની શકે છે. પાઈલ્સને જડમૂળથી દૂર કરવા માટે તમે ઘણા ઘરેલું નુસખા અને ઉપાયો પણ અપનાવી શકો છો. આયુર્વેદમાં ઘણી એવી વસ્તુઓ છે જેના ઉપયોગથી પાઈલ્સ ની સમસ્યા દૂર થઈ શકે છે. પાયલ્સમાં નાગરવેલના પાનને અસરકારક માનવામાં આવે છે. આનાથી પાઈલ્સનો અસરકારક ઈલાજ કરી શકાય છે. જાણો પાઇલ્સ માં નાગરવેલના પાન નો ઉપયોગ કેવી રીતે કરવો?
 
નાગરવેલના પાન પાઈલ્સ માં છે લાભકારી 
આયુર્વેદમાં નાગરવેલના પાનને ઔષધીય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે. નાગરવેલના પાનનો ઉપયોગ અનેક સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે કરવામાં આવે છે.  નાગરવેલના પાનની તાસીર ગરમ હોય છે, જે પાચનને સુધારવામાં મદદ કરે છે. આ સ્ટૂલ પસાર કરવાનું સરળ બનાવે છે. નાગરવેલના પાન પાઈલ્સમાં સોજો ઓછો કરે છે અને પેટને ઠંડુ રાખે છે. તેનાથી કબજિયાતની સમસ્યામાંથી તરત જ રાહત મળે છે.
 
પાઈલ્સમાં કેવી રીતે કરવો સોપારીનો ઉપયોગ ?
નાગરવેલના  પાનનું પાણી- તમે પાઈલ્સને દૂર કરવા માટે નાગરવેલના પાનના પાણીનો ઉપયોગ કરી શકો છો. આ માટે એક કઢાઈમાં 1 ગ્લાસ પાણી નાંખો અને તેમાં 3-4 નાગરવેલના પાન નાખો. પાણીને ઉકળવા દો અને જ્યારે તે અડધું થઈ જાય ત્યારે તેને ગાળી લો અને થોડું ઠંડું થાય પછી પી લો. આનાથી પાઈલ્સનાં લક્ષણો ઓછાં થશે અને સમસ્યા તેના જળમાંથી ખતમ થઈ જશે. 
 
પાનની પેસ્ટ લગાવો - પાઈલ્સનાં દર્દીઓ પણ સોજાવાળી જગ્યા પર  પાન લગાવી શકે છે. આ માટે નાગરવેલના પાન વાટીને  તેની પેસ્ટ બનાવી લો.  હવે આ પેસ્ટ પાઈલ્સ પર  લગાવો અને તેને છોડી દો. તમે આ પેસ્ટને દિવસમાં 1-2 વખત લગાવી શકો છો. આનાથી તમારી સમસ્યા ઘણી હદ સુધી દૂર થઈ થશે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments