rashifal-2026

Immunity Booster: કડકડતી ઠંડીમાં જાદુઈ પાનનો ઉકાળો તમારી ઈમ્યુનિટીને બનાવશે મજબૂત, બીમારી રહેશે દૂર

Webdunia
મંગળવાર, 1 નવેમ્બર 2022 (15:08 IST)
Immunity Booster: ઠંડીની ઋતુનો અહેસાસ થવા માંડ્યો છે.  શિયાળાની ઋતુમાં ઠંડી વધુ હોવાથી શરીરમાંથી રોગ પ્રતિરોધક ક્ષમતા ઓછી થવા માંડે છે. આ દરમિયાન અનેક મોસમી બીમારીઓનો ખતરો વધી જાય છે.  આવામાં આ દરમિયાન તમે ખુદને તમામ બીમારીઓથી દૂર રાખવા માટે આ જાદુઈ પાનનુ સેવન કરી શકો છો. અમે વાત કરી રહ્યા છીએ ગિલોયના ઉકાળાની. આ તમારે માટે લાભકારી સાબિત થઈ શકે છે. ગિલોયના પાનનો ઉકાળો તમને શરદી, તાવ અને ફ્લુ જેવી બીમારીઓથી દૂર રાખે છે અને અનેક સંક્રામક બીમારીઓને તમારી પાસે ફડકવા પણ દેતી નથી. 
 
આ રીતે બનાવો ગિલોયનો ઉકાળો 
 
ગિલોયનો ઉકાળો બનાવ વા માટે 1 ફુટ લાંબી ગિલોયનુ થડ લો. 5 થી 6 લીમડાના પાન, 10 થી 12 તુલસીના પાન અને કાળા ગોળની પણ જરૂર પડશે. સૌથી પહેલા ગિલોયના ટુકડા કરીને તેને 4 થી 5 કપ પાણી નાખીને ઉકાળવાનુ છે. ત્યારબાદ તેમા લીમડાના પાન, તુલસીના પાન અને કાળો ગોળ મિક્સ કરીને ગરમ કરવાનો છે.  જ્યારે પાણી અડધુ રહી જાય તો તેને ગાળીને દર્દીને પીવા માટે આપવાનુ છે. 
  
અનેક બીમારીઓમાં છે અસરકારક 
 
ઉલ્લેખનીય છે કે તેનો ઉકાળો ડેંગૂ અને ચિકનગુનિયા સહિત અનેક ગંભીર બીમારીઓમાં ખૂબ જ કારગર સાબિત થાય છે.  ઋતુગત વાયરલ વિરુદ્ધ પણ આ અસરકારક છે. તેના ઉકાળાના સેવનથી શરદી, ખાંસી અને ગળાની ખરાશમાં આરામ મળે છે.  તેનાથી ઈમ્યૂન સિસ્ટમ મજબૂત થાય છે અને સંક્રામક બીમારીઓનો ખતરો ઓછો થાય છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ચાંદી 60% મોંઘી, 2.5 લાખથી રેકોર્ડ 4 લાખના પાર કિમંત, કેમ આટલી મોંઘી થઈ ચાંદી ? સમજો આખુ ગણિત

Gandhi Nirvan Diwas : મહાત્મા ગાંધીના 10 અણમોલ વિચાર જે તમારી અંદર ભરી દેશે ઉર્જા

આવીને લાશ લઈ જાવો... દિલ્હીમાં ક્લર્ક પતિએ કમાંડો પત્નીને ડંબલથી મોતને ઘાટ ઉતારી, પછી સાળાને લગાવ્યો ફોન

ગાંધી નિર્વાણ દિન - કેવો વીત્યો હતો મહાત્મા ગાંધીનો એ અંતિમ દિવસ 30 જાન્યુ.?

Heavy Rainfall Alert - હવામાન વિભાગે આ ચાર રાજ્યોમાં ભારે વરસાદ અને વીજળી પડવાની ચેતવણી જારી કરી

વધુ જુઓ..

ધર્મ

મહેલ મોટા ને મન જેના સાંકડા રે

Shri Tulsi Stuti: એકાદશી પર શ્રી તુલસી સ્તુતિનો પાઠ કરવાથી પુરા થશે બધા કામ, આરોગ્ય અને પારિવારિક સુખની પણ થશે પ્રાપ્તિ

કુંતીએ દ્રૌપદીને પાંડવોને ભોજન કેવી રીતે વહેંચવું તે કહ્યું

રાધાને કાન કરે વાત લિરિક્સ ગુજરાતીમાં

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

આગળનો લેખ
Show comments