Dharma Sangrah

Health Tips- શું તમે જાણો છો Hypercidity માં શું ખાવું, શું ન ખાવું

Webdunia
રવિવાર, 29 માર્ચ 2020 (15:04 IST)
અમ્લપિત્તને હાઈપરએસિડિટી પણ કહે છે. આ એક પિત્ત વિકાર છે. જે શરીરમાં પિત્તની કેટલાક કારણની વધારે પ્રમાણના કારણે થઈ જાય છે. જ્યારે આ કુપિત થઈને અમ્લીય કે ખાટો થઈ જાય છે આવો જાણીએ હાઈપરએસિડીટી થતા પર શું કરવું
 
હાઈપરએસિડિટીમાં શું ન ખાવું... 
નવા ધાન, વધારે મરચા-મસાલા વાળા ખાદ્ય પદાર્થ, માછલી, માંસાહાર, મદિરાપાન, ગર્મ પદાર્થ, ગરમ ચા-કૉફી, દહીં અને છાછનો પ્રયોગ સાથે કે તુવેર દાળ અને અડદ દાળનો પ્રયોગ કદાચ ન કરવું. 
 
અમ્લપિત્ત રોગમાં શું ખાવું 
હાઈપરએસિડીટી અમ્લપિત્ત રોગીને શાકર, આંવલા, ગુલકંદ, મુનક્કા વગેરે મધુર દ્રવ્યોનો પ્રયોગ કરવું જોઈએ. 
બથુઆ, ચોલાઈ, દૂધી, કારેલા, ધાણા, દાડમ, કેળા વગેરે શાક અને ફળોનો પ્રયોગ કરવું. 
દૂધના પ્રયોગ નિયમિત રૂપથી કરવું 
કરો આ ઉપાય 
1. મુલેઠીનો ચૂર્ણ કે ઉકાળો બનાવીને તેનો પ્રયોગ રોગને નષ્ટ કરે છે. 
2. લીમડાના છાલટા કે ચૂર્ણ કે રાતમાં પલાળીને રાખી છાળનો પાણી ગાળીને પીવું રોગને શાંત કરે છે.
3. અમ્લપિત્ત રોગમાં મૃદુ વિરેચન આપવું જોઈએ. આ માટે ત્રિફળાનો પ્રયોગ કે દૂધની સાથે ગુલકંદનો પ્રયોગ દૂધમાં મુનક્કા ઉકાળીબે સેવન કરવું જોઈએ. 
4. માનસિક તનવ ઓછુ કરવા માટે યોગ, આસન અને ઔષધિનો પ્રયોગ કરવું. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

New Labour Code 2025: સેલેરી ગ્રેચ્યુટીથી લઈને કામના કલાક સુધી, નવા લેબર કોડમાં થયા આ 10 ફેરફાર, જો તમે જોબ કરો છો તો તમારે જાણવા ખૂબ જરૂરી

ભાડ મા જા... મહિકા શર્મા સાથે ડેટ પર ગયેલા હાર્દિક પંડ્યા સાથે ફૈનની ગેરવર્તણૂંક, ક્રિકેટરે જીત્યુ દિલ c

ભારતમાં એક ગામ જ્યાં સાંજે 7 વાગ્યે સાયરન વાગે છે, જેના કારણે લોકો અઢી કલાક સુધી ફોનનો ઉપયોગ કરી શકતા નથી.

મંત્રીમંડળ પછી અને ન્યૂ ઈયર પહેલા દાદાને મળી નવી ટીમ, ગુજરાત CMO માં નવા ઓફિસરો નિમવાની પાછળ શુ છે કારણ ?

વિદ્યાર્થીઓને હોમવર્ક ન કરવા બદલ ઠંડીમાં નગ્ન કરી ઊભા રાખ્યા, હિન્દુ સંગઠનોએ સેન્ટ એન્જલ સ્કૂલ સામે કાર્યવાહીની માંગ કરી

વધુ જુઓ..

ધર્મ

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શનિ ચાલીસા - shani chalisa gujarati

Saturday Remedies: વર્ષનો છેલ્લો શનિવાર ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર ખૂબ જ શુભ રહેશે, કરી લો આ સરળ ઉપાયો, ચમકી જશે નસીબ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

સંતોષી માતા વ્રત કથા/ santoshi mata vrat katha

આગળનો લેખ
Show comments