Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોના વાયરસના સંકટ વચ્ચે શરીરમાં ઓક્સિજન લેવલ કેવી રીતે જાળવી રાખવુ, જાણો શુ શુ ખાવુ જોઈએ

Webdunia
સોમવાર, 3 મે 2021 (08:55 IST)
કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે દુનિયા આ મહામારીનુ વિકરાળ રૂપ જોઈ રહી છે. બીજી બાજુ આ વખતે કોરોનાના આ લક્ષણમાં શ્વાસ લેવામાં તકલીફ એવુ કારણ છે જેને કારણે આ બીમારીનુ ભયાનક રૂપ જોવા મળ્યુ. કોરોનાના દર્દીઓમાં ઓક્સીજન લેવલની કમી થવાને કારણે તેમની હાલત ઝડપથી બગડે છે. આવામાં બધા લોકો શરીરમાં ઓક્સીજન લેવલ કાયમ રાખવા માટે ડાયેટનુ વિશેષ ધ્યાન રાખી રહ્યા છે. આવો જાણીએ ઓક્સીજનને કાયમ રાખવા માટે તમારે કંઈ વાતોનુ ધ્યાન રાખવુ જોઈએ. 
 
આ વસ્તુઓના સેવન કરવાથી કંટ્રોલમાં રહે છે ઓક્સિજનનું લેવલ  
 
શરીરમાં ઓક્સિજનનું સ્તર જાળવી રાખવા આયર્ન, કોપર, વિટામિન એ, વિટામિન બી 2, વિટામિન બી 3, વિટામિન બી 5, વિટામિન બી 6, વિટામિન બી 9 અને વિટામિન 12 ની જરૂર પડે છે.
 
વિટામિન બી 12 ના સ્ત્રોત
માંસાહારી સ્રોત - ઓર્ગન મીટ  (લીવર), ચિકન,ટૂના ફિશ અને ઇંડા.
શાકાહારી સ્ત્રોત- મશરૂમ, બટાકા, એવોકાડો, મગફળી, બ્રોકલી, બ્રાઉન રાઈસ  અને ચીઝ વગેરે.
 
વિટામિન બી 2-
નોન-વેજ સ્રોત - ઇંડા, ઓર્ગન મીટ (કિડનીલિવર).
શાકાહારી સ્ત્રોત- દૂધ, દહીં, ઓટ્સ, બદામ, કઠોળ અને ટામેટાં.
 
વિટામિન એ-
માંસાહારી સ્રોત - ઓર્ગન મીટ,  ટૂના ફીશ અને ઇંડામાં જોવા મળે છે.
શાકાહારી સ્ત્રોત- ગાજર, શક્કરીયા, દૂધી, કેરી, વેનીલા આઈસ્ક્રીમ અને પાલક.
 
આયરન (લોહ) 
નોન-વેજ સ્રોત - ઓએસ્ટર, ચિકન, બતક અને બકરીનુ મીટ.
શાકાહારી સ્ત્રોત- કઠોળ, લીલા પાંદડાવાળા શાકભાજી, વિવિધ પ્રકારની દાળ અને વટાણા.
 
કૉપર -  
નોન-વેજ સ્રોત - ઓએસ્ટર(છીપ), ક્રૈબ અને ટર્કી.
શાકાહારી સ્ત્રોત- ચોકલેટ, તલ, કાજુ, બટાકા, શિતાકે મશરૂમ.
 
Disclaimer- આ લેખમાં આપેલી માહિતીની ચોકસાઈ, સમયસરતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે. જો કે અમારી તમને નમ્ર વિનંતી છે કે કોઈ પણ ઉપાય અજમાવતા પહેલાં તમે તમારા ડોક્ટરનો સંપર્ક કરો. આ લેખ ફક્ત તમારી જાણકારી વધારવાના ઉદ્દેશ્યથી  લખાયો છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Palm Sunday - પામ રવિવાર ક્યારે છે, આ દિવસ ખ્રિસ્તી ધર્મ માટે શા માટે ખાસ છે?

Vaisakhi 2025: વૈશાખી પર કરો આ 5 કામ, ખુલશે ભાગ્યના દરવાજા

Baisakhi 2025 - વૈશાખી ક્યારે, શા માટે ઉજવાય છે

Hanuman Janmotsav Upay 2025: હનુમાન જયંતિ પર કરો આ ઉપાય, મંગલ દોષથી લઈને કર્જથી પણ મળશે મુક્તિ, મનોકામના થશે પુરી

Hanuman Janmotsav 2025: આજે હનુમાન જન્મોત્સવ છે, કેવી રીતે કરશો બજરંગબલીની પૂજા, જાણો શુભ મુહૂર્ત અને મંત્ર

આગળનો લેખ
Show comments