Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિવાળીમાં ખાઈ રહ્યા છો મિઠાઈ તો જાણો કંઈ મીઠાઈથી કેટલુ વજન વધશે.

Webdunia
સોમવાર, 14 ઑક્ટોબર 2019 (12:42 IST)
જો આ દિવાળી પર તમે ખૂબ મીઠાઈઓ ખાવાનો પ્લાન બનાવી રહ્યા છો પણ વજન વધવવાનો ભય પણ સતાવી રહ્યો છે. તો જાણી લો કંઈ મીઠાઈથી કેટલુ નુકશાન થશે. 

 
 


















ગુલાબ જામુન કોણ પસંદ નથી કરતુ પણ જો તેના સ્વાદમાં ખોવાય જશો તો વજન સાથે સમજૂતી કરવી પડશે. ગુલાબ જામુનના એક પીસમાં 150 કૈલોરી હોય છે જે વજન વધારવા માટે પૂરતી છે. 
 

એક પીસ જલેબી પણ વજન વધારવા માટે પૂરતી છે. એક પીસ જલેબીમાં 150 કૈલોરે છે. જેને ઘટાડવા માટે તમારે ઓછામાં ઓછો અડધો કલાક ડાંસ કરવો પડશે. 

જો બેસનનો લાડુ છે તો એક પીસ બેસનના લાડુમાં 185 કૈલોરી હોય છે.  

બીજી બાજુ તમારી મનપસંદ અને મોઢાને સ્વાદથી ભરી દેનારી રસમલાઈ 200 કેલોરી સુધી  આપે છે.


બીજી બાજુ એક પીસ રસગુલ્લો ખાવાથી 125 કૈલોરી સુધી શરીરને મળે છે. 
એક પીસ પેંડા- 82 કેલોરી 


એક નાની વાટકી મગની દાળના હલવો- 360 કેલોરી

એક નાની વાટકી ખીર- 270 કેલોરી 
એક પીસ કાજૂ કતરી- 85 કેલોરી
મિલ્ક કેક - 175 કેલોરી પ્રતિ 50 ગ્રામ 
ચમચમ- 175 કેલોરી 
સંદેશ- 75 કેલોરી 
માલપુઆ- 325 કેલોરી. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

Mahakumbh Magh Purnima Pavitra Snan Live: આજે મહાકુંભમાં થઈ રહ્યું છે માઘ પૂર્ણિમાનું પવિત્ર સ્નાન, અત્યાર સુધીમાં 73.60 લાખ ભક્તો કરી ચુક્યા છે સ્નાન

આગળનો લેખ
Show comments