Webdunia - Bharat's app for daily news and videos

Install App

હઠીલી શરદી થઈ છે? તો આ 7 ઘરેલૂ ઉપાય તરત અજમાવો

Webdunia
શનિવાર, 2 નવેમ્બર 2019 (07:18 IST)
શું તમે ખૂબ શરદી થઈ છે, જે જવાનો નામ નહી લઈ રહ્યુ છે તો? તો અમારા જણાવેલ ઉપાય તરત અજમાવો. તમને શરદીની સમસ્યાથી તરત જ રાહત મળવામાં મદદ મળશે. 
\
1. શરદી થતા પર કાલી મરી, ગોળ અને દહીં મિક્સ કરી ખાવો. તેનાથી બંદ નાક ખુલે છે. 
2. દરરોજ રાત્રે ઉકાળી-ઉકાળીને અડધું હૂંફાણા પાણી પીવાથી જલ્દી ફાયદો થશે. 
3. સૂંઠ, પિપ્પલી, વેળનો પલ્પ અને મુનક્કાનો એક ચોથાઈ થયા સુધી પાણીમાં ઉકાળો. તેને ગાળીને આટલું જ સરસવનો તેલ નાખી પછી ઉકાળો. જ્યારે પાણી હવામાં ઉડી જાય ત્યારે તેન ઠંડુ કરી લો. પછી આ મિશ્રણની એક ટીંપા નાખો. આવું કરવાથી શરદીથી સતત ચાલતી છીંક બંદ થશે. 
4. દૂધમાં જાયફળ, આદું અને કેસર નાખી ખૂબ ઉકાળો. જ્યારે અડધું થઈ જાય તો હૂંફાણુ કરીને પીવો. શરદીમાં તરત આરામ મળશે. 
5. સાત-આઠ કાળી મરીને ઘીમાં તડકાવી લો અને તરત ખાઈ જાઓ ઉપરથી ગરમ દૂધ કે પાણી પી લો. શરદીથી લડવાની શક્તિ વધશે અને કફ ખુલશે. 
6. પાનના રસમાં લવિંગ કે આદુંનો રસ મિક્સ કરો પછી તેને મધની સાથે પીવો શરદી દૂર થશે.  
7. અજમો થોડો ગરમ કરી, પાતળા કપડામાં પોટલી બનાવી થોડી થોડી વારે સુંઘવાથી છીંકોનો વેગ ઘટી જાય છે. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments