Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફૂડ પોઈજનના શિકાર થઈ જાઓ તો ગભરાઓ નહી, અજમાવો આ સરળ 5 ઘરેલૂ ઉપાય

Health tips
Webdunia
બુધવાર, 7 ઑક્ટોબર 2020 (18:12 IST)
એવા ઘણા અવસર હોય છે, જ્યારે તમેન બહારનો ભોજન કરવું પડે છે. ઘણી વાર શોકથી તો ઘણી વાર ઘર પર ભોજન બનાવવાનું મન ના હોય ત્યારે, તેમજ ક્યારે ઑફિસ પછી ભોજન બનાવવાનો સમય નહી હોય. એવા પણ લોકો છે જેને મજબૂરીમાં બહાર ખાવું પડે છે, ક્યારે પરિવારથી દૂર હોવાના કારણે તો ક્યારે નોકરીના કારણે. જો બહારનો ભોજન સ્વચ્છતાથી નહી બનાવ્યું હોય, વાસી પિરસાઈ હોય, રાંધતા પહેલા શાક ઠીકથી ન ધોઈ હોય. ભોજન બનાવતા સમયે સારી ક્વાલિટીના સામાનનો ઉપયોગ નહી કરાય હોય, ત્યારે આવું ભોજન ખાતા પર તમને ફૂડ પૉઈજનિંગ થવાની આશંકા રહે છે. આવો જાણીએ ફૂડ પૉઈજનિંગ થતા પર કયાં ઘરેલૂ ઉપાયને અજમાવું જોઈએ. તેને અજમાવીને તમે તબીયતમાં રાહત પડશે. 
 
1. લીંબૂનો સેવન કરવું- લીંબૂમાં એંટી ઈંફ્લેમેટરી, એંટીબેક્ટીરિયલ અને એંટીવાયરલ ગુણ હોય છે. તેથી તેને પીવાથી ફૂડ પાઈજનિંગ વાળા બેકટીરિયા મરી જાય છે. તમે ખાલી પેટ લીંબૂ પાણી બનાવીને પી શકો કે ઈચ્છો તો ગર્મ પાણીમાં લીંબૂ નિચાડીને પી જવું. 
 
2. સફરજનનો સિરકાનો સેવન કરવું- સરફજનના સિરકામાં મેટાબૉલિજ્મ રેટ વધારવાના તત્વ હોય છે. ખાલી પેટ તેનો સેવન કરવા પર આ ખરાબ બેક્ટીરિયાને મારવામાં મદદ કરે છે. 
 
3. તુલસીનો સેવન કરવું- તુલસીમાં રહેલ રોગોણુરોધી સૂક્ષ્મ જીવથી લડે છે. તુલસીનો સેવન તમે ઘણા રીતે કરી શકો છો. એક વાટકી દહીંમાં તુલસીના પાન, કાળી મતી અને મીઠું નાખી ખાઈ શકો છો. પાણી અને ચામાં પણ તુલસીના પાન નાખી પી શકો છો. 
 
4. દહીં ખાવું- દહીં એક પ્રકારનો એંટીબાયોટિક છે. તેમાં થોડું સંચણ નાખી ખાઈ શકો છો. 
 
5. લસણ ખાવું- લસણમાં એંટી ફંગલ ગુણ હોય છે. તમે સવારે ખાલી પેટ લસણની કાચી કળી પાણી સાથે ખાઈ શકો છો. તેનાથી પણ રાહત મળશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

નવરાત્રી દરમિયાન ઘર બંધ કરીને ક્યાંક બહાર જવું જોઈએ?

નવરાત્રીના પાંચમા દિવસે માતા સ્કંદમાતાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

Hanuman Puja in Chaitra Navratri: ચૈત્ર નવરાત્રિમાં કેમ જરૂરી છે હનુમાનજીની પૂજા ? અહી જાણો તેનુ મહત્વ અને નિયમ

નવરાત્રીના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

આગળનો લેખ
Show comments