Biodata Maker

Uric Acid: યુરિક એસિડના કારણે વધી ગયા છે સાંધાના દુખાવા? આ લીલા રંગના જ્યુસને પીવાથી મળશે આરામ

Webdunia
સોમવાર, 28 નવેમ્બર 2022 (10:56 IST)
High Uric Acid Control Tips: - ભારતમાં યુરિક એસિડની સમસ્યા વધતી જઈ રહી છે. પહેલા માત્ર વૃદ્ધોમાં આ પરેશાની જોવાતી હતી પણ આજકાલ યુવા ગ્રુપના લોકોને પણ  આ ફરિયાદ થાય છે. 
 
Uric Acid: યૂરિક એસિડની સમસ્યા ખૂબ જ સામાન્ય થતી જઈ રહી છે. આજકાલ આ પરેશાનીથી દરેક બીજો વ્યક્તિ પસાર થઈ રહ્યો છે.  દિવસે ને દિવસે યૂરિક એસિડના દર્દીઓની સંખ્યા વધતી જઈ રહી છે. યૂરિક એસિડને કંટ્રોલમાં રાખવા માટે સૌથી જરૂરી છે તમારા ખાન પાન અને લાઈફસ્ટાઈલમાં સુધારો કરવો. બદલતા સમય સાથે લોકોનુ ખાન પાન વધુ ખરાબ થઈ ગયુ છે. જેને કારણે નવી નવી બીમારીઓએ લોકોના શરીરમાં ઘર બનાવી લીધુ છે. 
 
યુરિક એસિડનું પ્રમાણ વધવાથી સાંધામાં દુખાવો, સોજો અને હલનચલન કરવામાં તકલીફ થાય છે. યુરિક એસિડને નિયંત્રણમાં રાખવા માટે, તમે ફળો અને શાકભાજી ખાવાનું શરૂ કરો. પરંતુ શું તમે જાણો છો કે ગોળના રસથી યુરિક એસિડિસિસને નિયંત્રિત કરી શકાય છે.
 
દૂધીનુ જ્યુસ 
દૂધી એ એક એવી શાકભાજી છે જેને લોકો ખાવાનું પસંદ કરે છે. જો કે, બાળકો આ શાકભાજીથી દૂર રહેવાનું વધુ પસંદ કરે છે. પરંતુ દૂધી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. એવું માનવામાં આવે છે કે દૂધીનુ જ્યુસ યુરિક એસિડના દર્દીઓ માટે રામબાણ છે. જો તમે તેનું રોજ સેવન કરશો તો તમને ઘણો ફાયદો થશે. દૂધીનો રસ યુરિક એસિડ ઘટાડે છે. આ ઉપરાંત, તે ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે.
(Edited BY-Monica Sahu)   

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Donald Trump પોતાને 'ઈસુ ખ્રિસ્ત' તરીકે દર્શાવ્યા, પોપ લીઓ XIV પર આકરા પ્રહારો કર્યા, AI ફોટોથી નવો વિવાદ થયો

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી: ફોર્મ ચકાસણીના પ્રથમ દિવસે જ 6,885 ઉમેદવારોના ફોર્મ રદ

NFSU Admission 2026- ધોરણ 12 પછી ફોરેન્સિક સાયન્સમાં કારકિર્દીની તક, અરજીઓ ખુલી

Sakib Hussain Story - માતાએ ઘરેણા વેચીને અપાવ્યા જૂતા, પિતાએ કહ્યુ - એક ટાઈમના ખાવા માટેના પણ... રડાવી દેશે તમને SRH પેસર સાકિબ હુસૈનની સ્ટોરી

સમ્રાટ ચૌધરી બિહારના મુખ્યમંત્રી બનશે, નિશાંત કુમાર અને વિજય ચૌધરી નાયબ મુખ્યમંત્રી બનશે, શપથ ગ્રહણની તારીખ અને સમય પણ નક્કી

વધુ જુઓ..

ધર્મ

શ્રી હનુમાન ચાલીસા ગુજરાતી

Akshaya Tritiya Puja Samagri- અક્ષય તૃતીયા પૂજા સામગ્રી, પૂજા વિધિ

Akshay Tritiya: અક્ષય તૃતીયા કેમ ઉજવાય છે ? જાણો ધાર્મિક કારણ અને આ તિથીનું મહત્વ

Aaj nu panchang- આજનુ પંચાગ -14 એપ્રિલ

Aaj nu panchang- આજનુ પંચાગ - 13 એપ્રિલ

આગળનો લેખ
Show comments