Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ ફળ ખાવાથી 48 કલાકમાં જ કેંસર થઈ જશે છૂમંતર !

Webdunia
શનિવાર, 28 મે 2016 (17:08 IST)
કેંસર એવી બીમારી છે જે અનેક કારણોથી થઈ શકે છે. જેવી કે આનુવાંશિકતા, આલ્કોહોલનુ સેવન, તમ્બાકૂનુ સેવન, વિકિરણોનો પ્રભાવ, આનુવાંશિકતા, દારૂનુ સેવન, ઈંફેક્શન કે પછી જાડાપણાના કારણે થઈ શકે છે. 
 
આ ગંભીર બીમારીના કારણે મોટાભાગના લોકો મૃત્યુ પામે છે. આનો ફક્ત એક જ ઈલાજ હોય છે એ છે કીમોથેરેપી. જે ખૂબ ખતરનાક સાબિત થઈ શકે છે. પણ એક શોધમાં આ વાત સામે આવી છે કે એક એવુ ફળ છે જેનુ સેવન કરવાથી કેંસર જેવી ગંભીર બીમારીથી મુક્તિ મળી શકે છે. જાણો તેના વિશે. 
 
કેંસરના દર્દીઓ પર 25 વર્ષોની શોધ પછી કૈલીફોર્નિયા યૂનિવર્સિટીના મેડિકલ ફિજિક્સ અને સાઈકોલોજીના સીનિયર પ્રોફેસર ડૉ. હાર્ડિન બી જોંસનુ કહેવુ છે કે કેંસરની સારવારના રૂપમાં પ્રયોગ કરવામાં આવતી કીમોથેરેપી કેંસર પીડિત દર્દીઓને દર્દનાક મોત તરફ લઈ જઈ શકે છે. 
 
તેના બદલે પ્રાકૃતિક રૂપમાં અપનાવવામાં આવતી ઘરેલુ દવા, કેંસરની સારવારમાં વધુ કારગર સાબિત થાય છે. જેની કોઈપણ સાઈડ ઈફેક્ટ નથી. તેના સેવનથી કેંસર કોશિકાઓને ઝડપથી સમાપ્ત કરવામાં ખૂબ જ કારગર સાબિત થઈ શકે છે. 
 
તાજેતરમાં જ એક શોધમાં આ વાત સાબિત થઈ છે કે દ્રાક્ષના બીજોનુ સત્વ કે અર્ક લ્યૂકેમિયા અને કેંસરના અન્ય પ્રકારોને ખૂબ જ સકારાત્મક ઢંગથી ઠીક કરવામાં ખૂબ જ મદદગાર સાબિત થાય છે. 
 
શોધમાં આ સાબિત થઈ ચુક્યુ છે કે દ્રાક્ષના બીજ ફક્ત 48 કલાકમા દરેક પ્રકારના કેંસરને 76 ટકા વિકીર્ણ કરવામાં સક્ષમ છે. અમેરિકન એસોસિએશનના જનરલમાં પ્રકાશિત એક કેંસર રિસર્ચના મુજબ દ્રાક્ષના બીજમાં જોવા મળતા જેએનકે પ્રોટીન, કૈંસર કોશિકાઓના વિકીર્ણોને નિયંત્રિત કરવાનુ કામ કરે છે. 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments