Webdunia - Bharat's app for daily news and videos

Install App

સવારના નાશ્તામાં શું ખાવું જોઈએ અને શું નહી ખાવુ જોઈએ?

Webdunia
મંગળવાર, 24 સપ્ટેમ્બર 2019 (04:02 IST)
સવારના નાશ્તામાં શું ખાવું જોઈએ 
દિવસની શરૂઆત નાશ્તાની સાથે જરૂર કરવી જોઈએ. 
સવારના નાશ્તામાં શું ખાવું જોઈએ અને શું નહી ખાવુ જોઈએ?


નાશ્તા કે બ્રેકફાસ્ટ એવું હોવું જોઈએ કે અમે નુકશાન ના પહોંચાડે. ઝેર ખાવાથી સારું છે કે અમે નાશ્તા જ ના કરીએ. સીધા લંચ જ કરી લો. પણ આજે આટલી ભાગદોડ ભરેલા જીવનમાં કોઈને આટલુ ટાઈમ નહી કે તે સમજી શકે કે શુ ખાવું છે અને શું નહી ખાવું.  
 
1. બ્રેડ અને તેના જેવા પદાર્થ ક્યારે ન ખાવું 
તમે જો બ્રેડ ખાઓ છો અને તેનાથી દિવસની શરૂઆત કરતા હોય તો તમે પોતાના શરીરની સાથે ન્યાય નહી કરી રહ્યા છો. બ્રેડ અમારા પેટમાં જઈને પચાતું નથી જેવા ખાઈ છે તેમજ તે રાખ્યું રહે છે. બ્રેડ જે મેંદો કે ઘઉં બ્રેડ જેમ લોટથી બને છે અને તે પોતે ખૂબ દિવસ જૂનો લોટ હોય છે. પેટમાં જઈને તે સડી જાય છે. 
 
2. પરાંઠાથી દૂર રહેવું 
ભારતનો નેશનલ નાશ્તા પરાઠા જ હોય છે. પણ સવારે શરીરને ઑયલ ખવડાવવું એક સારુ ફેસલો નથી. તમે પરાંથાથી સવારે દૂર જ રહેવું. 
 
3. આજકાલ કેટલા મોટી વિદેશી કંપની બર્ગરથી નાશ્તા કરાવવું શરૂ કરાયું છે. આ કામ પહેલા પશ્ચિમી દેશમાં થતું હતું. જે રીતે જાડાપણ વધી રહ્યુ છે તે આ નાશ્તાનો જ અસર છે. જો તમે પણ પશ્ચિમની રીતે બીમાર થવું છે તો તમે સવારે-સવારે અહીં જરૂર જાવ. 
 
4. નાશ્તામાં ફ્રીજમાં મૂકેલો કોઈ પણ ભોજન ના કરવું. 
ઘણી વાર અમે નાશ્તા પણ રાત્રે બનાવીને ફ્રીજમાં મૂકી નાખે છે અને સવારે ઉઠીને તેને ગર્મ કરીને ખાઈ લે છે. પણ આવું કરવું અમારા શરીરને નુકશાનદાયક છે. અહીં સુધી કે ફ્રીજમાં મૂકેલા ફળને પણ ઓછામાં ઓછા 1 કલાક પહેલા બહાર કાઢીને નાખો ત્યારે તેના નાશ્તા કરવું. 
 
5. ટોસ્ટ- નમકીન સવારનો નાશ્તો નહી હોય છે. 
જો તમે સવારે ઉઠતા જ ચા ની સાથે નમકીન કે ટોસ્ટ ખાઈ લો છો તો આ પણ તમારા શરીર માટે નુકશાનદાયક વસ્તુ છે. સવારે શરીરને પ્રોટીનની જરૂરત હોય છે અને તમે તેનાથી જ દૂર રહો છો. 
 
શું ખાવુ છે 
1. કાચા ચણાનો નાશ્તા 
જી હા, તમે સવારનો નાશ્તો કાચા ચણાથી કરો. સ્વાદ માટે તેમાં ડુંગળી કે ટમેટા કાપી શકો છો. યાદ રાખો કે ચણાને બાફવું નહી અને ના તેને ફ્રાઈ વગેરે કરવું છે. 
 
2. નારિયળ પાણીની સાથે કોઈ ફળ 
શરીરને સારું ભોજન નાશ્તામાં આપીએ તો આ સર્વોત્તમ હોય છે અને તમને બીમારીથી બચાવે છે. તો સવારે તમે નારિયળ પાણીનો ઉપયોગ જરૂર કરવું. 
 
3. એક સફરજન તમને સ્વસ્થ રાખે છે.
તમે ઘરથી બહાર રહો છો અને નાશ્તા બનાવતા સમયે તમારા પાસે નહી હોય છે તો કોઈ વાત નહી, આમ-તેમ વસ્તુ ખાવાથી સારુ છે કે તમે એક સફરજન લો અને તેને ખાતા ઑફિસ નિકળો. એક સફરજન દરરોજ નાશ્તામાં ઉપયોગ કરવાથી તમે પૂરી રીતે સ્વસ્થ રહેશો. 
 
4. ઘરમાં બનેલું પૌઆ કે ઉપમા 
ઘરમાં બનેલા પૌઆ કે ઉપમા પણ સવારના નાશ્તામાં પ્રયોગ કરી શકો છો. તેમાં લીલા શાક નાખી તમે પૌઆ કે ઉપમા બનાવી શકો છો. 
 
5. અંકુરિત દાળ 
સવારના નાશ્તામાં તમે જ્યૂસ કે અંકુરિત દાળ ઉપયોગ કરી રહ્યા છો તો આ સૌથી સારું હોય છે. તેનાથી શરીરને સારી માત્રામાં પ્રોટીન મળી જાય છે. 
તો તમે સમજી ગયા ના કે સવારના નાશ્તામાં શું ખાવું જોઈએ શું નહી ખાવું. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments