Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health tips- શિંગોડાના ગુણ

Webdunia
સોમવાર, 10 નવેમ્બર 2014 (15:36 IST)
શિંગોડામાં ભેંસના દૂધ કરતાં વધુ મિનરલ્સ હોય છે. 

થાયરાઈડના ઉપચાર 
 
શિંગોડામાં મેગ્નીજ અને આયોડીનની ભરપૂર માત્રા હોય છે  તેથી એના પ્રયોગથી  થાયરાઈડ ગ્રંથિની કાર્યશૈલી સુચારૂ  રહે છે. 
તેમાં એન્ટી વાયરલ, એન્ટી કેન્સર, એન્ટી બેક્ટોરિયલ અને અન્ટી ઓક્સિડન્ટના ગુણ હોય છે. આ તત્વો બીમારીઓને દૂર રાખે છે.
 
વજન રાખે કંટ્રોલમાં 
 
પોષક તત્વોની ભરપૂર માત્રા અને ઓછી કેલોરી હોવાને કારણે આ વજન ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી છે.  
 
ડિહાઈડ્રેશન રાખે દૂર 
 
શિંગોડા શરીરમાં પાણીની અછત દૂર કરવામાં ખૂબ લાભદાયક છે. આ સિવાય આ શરીર માટે સારી ઠંડક આપવાનું કામ કરે છે. 
 
કમળામાં લાભદાયક 
 
શિંગોડા કમળો દૂર કરે છે.  કમળાના દર્દીઓને કાચા શિંગોડા કે તેનુ જ્યુસ બનાવીને આપવુ જોઈએ. 
 
કેંસરને અટકાવવામાં મદદગાર 
 
શિંગોડામાં એંટી બેકેટેરિયલ. એંટીવાયરલ એંટી કેંસર અને એંટીઓક્સીડેંટના ગુણ પણ હોય છે. 
 
 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments