Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેલ્થ કેર - જો તમે ઘરમાં ફિનાઈલનો ઉપયોગ કરતા હોય તો જરૂર વાંચો

Webdunia
રવિવાર, 13 માર્ચ 2016 (13:13 IST)
મોટાભાગે ઘરમાં સાફ સફાઈ માટે ફિનાઈલનો ઉપયોગ કરવામાં આવે છે. પણ તમને જાણીને આશ્વર્ય થશે કે ફિનાઈલનો ઉપયોગ પરોગાણુઓને નષ્ટ નથી કરતો પણ તમારા પરિવારના શરીરને નુકશાન જરૂર પહોંચાડે છે. ફિનાઈલમાં અનેક એવા ઝેરી રસાયણ હોય છે જે આપણા શરીરમાં એક ધીમા ઝેરનુ કામ કરે છે. અનેક અભ્યાસ મુજબ ઘરની સફાઈમાં ફિનાઈલનો ઉપયોગ ખૂબ જ ખતરનાક અને ઝેરી ઉત્પાદ બની શકે છે. 
 
ફિનાઈલમાં શક્તિશાળી ફિનોલ હોય છે જે રોગાણુરોધક અને કીટાણુનાશકનુ કામ કરે છે. જ્યારે તેને ફર્શ પર સફાઈ માટે ઉપયોગમાં લેવામાં આવે છે તો તેમા રહેલા કેમિકલ લાંબા સમય સુધી જમીન પર રહે છે. જો લાંબા સમય સુધી આ શ્વાસમાં આવતુ રહે તો અનેક મહત્વપુર્ણ અંગો જેવા કે પેટ અને આંતરડા, લીવર, કિડની અને દિલને નુકશાન પહોંચાડે છે. અનેકવાર તો તેના પરિણામ ઘાતક હોય છે. જો સમય રહેતા ઈલાજ ન કરવામાં આવે કે સારવાર કરવામાં મોડુ થાય તો તેની સ્થિતિ ગંભીર બની શકે છે. 
 
ફિનોલ જો ત્વચા, આંખ, પાચન કે શ્વાસમાં કોઈ રીતે જતુ રહે તો તેના અનેક હાનિકારક પ્રભાવ થઈ શકે છે. 
1. ફિનાઈલ આંખ કે ત્વચામાં જતુ રહે તો બળતરા અને લાંબા સમય સુધી તેના ઉપયોગથી આંધળાપણું થવાની શક્યતા થઈ શકે છે. 2. ફિનોલની વરાળ જો શ્વાસના માધ્યમથી અંદર જતી રહે તો નાક, ગળા અને ફેફસાની આંતરિક લાઈનિંગ પણ બળી શકે છે. 
3. ફિનોલને લઈને આપણુ મગજ ખૂબ વધુ સંવેદનશીલ છે.  ફિનોલ દ્વારા દૌરા પડવા કે વ્યક્તિ કોમામાં પણ જઈ શકે છે. 
4. ફિનોલ દિલની લયને બદલી નાખે છે જે ખતરનાક છે.  

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments