rashifal-2026

નબળી યાદશક્તિને તેજ કરવાના આ 3 ટિપ્સ, જાણી લેશો તો નહી મળશે દગો

Webdunia
શનિવાર, 26 મે 2018 (08:52 IST)
જો તમે પણ વસ્તુ મૂકીને ભૂલી જાઓ છો જેના કારણે તમને લોકોની વાતો સાંભળવી પડે છે તો નિરાશ થવાની જગ્યા આ ખાસ ત્રણ ટિપ્સ પર ધ્યાન આપો. આ ત્રણ ટિપ્સ ન માત્ર તમારી મદદ કરશે. પણ માનસિક રીતે પણ સ્વાસ્થ્ય રાખશે... જાણો કેવી રીતે.. 
મગજને આરામ આપો.. જે રીતે શરીરને આરામ જોઈએ ઠીક તેમજ તમારા મગજને પણ સમય -સમય પર રેસ્ટની જરૂરત હોય છે. મગજને આરામ આપવાથી એ માનસિક રીતે તંદુરૂસ્ત રહે છે. તેના માટે જેમ જ સમય મળે પર્વત પર ક્યાં ફરી આવો. તમારી સમસ્યાઓને સાઈડ મૂકી તમે હળવા-ફુલકા પળ વિતાવવાની ટેવ 
હોવી જોઈએ. તે સિવાય મેડિટેશન અને યોગ પણ કરવું. આવું કરવાથી મગજ શાંત રહે છે. 
 
પોતાને મહત્વ આપો- પોતાના માનને પણ અનજુઓ ન કરવું. તમારું આવું કરવાથી માનસિક દ્રઢતા નબળી બને છે. આમ તો પોતાને કૉમ્પ્લીમેંત આપવું તમારી મુખ્ય જરૂરિયાત છે. જે પણ કામમાં તમને મજો આવે છે તેના માટે સમય કાઢવું. ઉદાહરણ માટે તમારી પસંદની મૂવી જોવી કે ચોપડી વાંચવી.
 
ખુશમેજાજ રહેવું - હમેશા કોશિશ કરવી કે તમારા મિત્રોની લિસ્ટમાં ખુશમેજાજ લોકોને જ શામેળ કરવું. આવું કરવાથી તમે ખુશ રહેશો અને તમારા ગ્રુપમાં એંજાય કરવાનો અવસર મળશે. 
 
હંસવાનો કોઈ અવસર ન મૂકવું 
તમારી એક હંસી તમને તાજા અનુભવ કરાવી શકે છે. આ યાદ રાખતા- હંસવા-હંસાવવાના કોઈ અવસર ન મૂકવું. યાદ રાખો આવું કરવાથી તમને વિટામિનની એક ગોળીથી વધારે ફાયદો થશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દેશમાં આતંકવાડીઓનું વધુ એક કાવતરું નિષ્ફળ, તમિલનાડુથી 6 આતંકવાદીઓની ધરપકડ, એક બાંગ્લાદેશી નાગરિકનો પણ સમાવેશ

Russia Ukraine warયુક્રેને રશિયા પર મોટો હુમલો કર્યો, ડ્રોન અને મિસાઇલો બેલિસ્ટિક મિસાઇલ પ્લાન્ટ પર પડ્યા, બાળકો સહિત 9 લોકો ગંભીર રીતે ઘાયલ થયા.

UP : શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને તેમના શિષ્ય વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ FIR નોંધવાનો આદેશ

અટલ બીજ પર ફરતા લીધી ચા ની ચુસ્કી, નિતિન નવીને સવાર સવારે સાબરમતી રિવરફ્રંટની મજા માણી - Photo

વધુ જુઓ..

ધર્મ

Khatu Shyam : કોણ છે બાબા ખાટૂ શ્યામજી ? શુ છે તેમની સ્ટોરી ?

Vinayak Chaturthi Katha: 21 ફેબ્રુઆરીએ રાખવામાં આવશે વિનાયકી ચતુર્થીનું વ્રત, પૂજા કરતી વખતે જરૂર વાંચો આ વ્રત કથા

શનિ ચાલીસા - shani chalisa gujarati

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ.

આગળનો લેખ
Show comments