Webdunia - Bharat's app for daily news and videos

Install App

નબળી યાદશક્તિને તેજ કરવાના આ 3 ટિપ્સ, જાણી લેશો તો નહી મળશે દગો

Webdunia
શનિવાર, 26 મે 2018 (08:52 IST)
જો તમે પણ વસ્તુ મૂકીને ભૂલી જાઓ છો જેના કારણે તમને લોકોની વાતો સાંભળવી પડે છે તો નિરાશ થવાની જગ્યા આ ખાસ ત્રણ ટિપ્સ પર ધ્યાન આપો. આ ત્રણ ટિપ્સ ન માત્ર તમારી મદદ કરશે. પણ માનસિક રીતે પણ સ્વાસ્થ્ય રાખશે... જાણો કેવી રીતે.. 
મગજને આરામ આપો.. જે રીતે શરીરને આરામ જોઈએ ઠીક તેમજ તમારા મગજને પણ સમય -સમય પર રેસ્ટની જરૂરત હોય છે. મગજને આરામ આપવાથી એ માનસિક રીતે તંદુરૂસ્ત રહે છે. તેના માટે જેમ જ સમય મળે પર્વત પર ક્યાં ફરી આવો. તમારી સમસ્યાઓને સાઈડ મૂકી તમે હળવા-ફુલકા પળ વિતાવવાની ટેવ 
હોવી જોઈએ. તે સિવાય મેડિટેશન અને યોગ પણ કરવું. આવું કરવાથી મગજ શાંત રહે છે. 
 
પોતાને મહત્વ આપો- પોતાના માનને પણ અનજુઓ ન કરવું. તમારું આવું કરવાથી માનસિક દ્રઢતા નબળી બને છે. આમ તો પોતાને કૉમ્પ્લીમેંત આપવું તમારી મુખ્ય જરૂરિયાત છે. જે પણ કામમાં તમને મજો આવે છે તેના માટે સમય કાઢવું. ઉદાહરણ માટે તમારી પસંદની મૂવી જોવી કે ચોપડી વાંચવી.
 
ખુશમેજાજ રહેવું - હમેશા કોશિશ કરવી કે તમારા મિત્રોની લિસ્ટમાં ખુશમેજાજ લોકોને જ શામેળ કરવું. આવું કરવાથી તમે ખુશ રહેશો અને તમારા ગ્રુપમાં એંજાય કરવાનો અવસર મળશે. 
 
હંસવાનો કોઈ અવસર ન મૂકવું 
તમારી એક હંસી તમને તાજા અનુભવ કરાવી શકે છે. આ યાદ રાખતા- હંસવા-હંસાવવાના કોઈ અવસર ન મૂકવું. યાદ રાખો આવું કરવાથી તમને વિટામિનની એક ગોળીથી વધારે ફાયદો થશે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Hanuman Jayanti 2025: ચાલીસાનો પાઠ કરનારાઓએ હનુમાન જયંતીના દિવસે જરૂર કરો આ કામ, બજરંગબલી વરસાવશે આશીર્વાદ

પૂજા કરતી વખતે બગાસું આવવાનું કારણ

Hanuman Jayanti 2025: હનુમાન જયંતિના દિવસે બજરંગબલીની સામે આ દીવેટનો દીવો પ્રગટાવો, તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે.

Kamada Ekadashi 2025: કામદા એકાદશીના દિવસે જરૂર કરો આ ઉપાય, વિષ્ણુ ભગવાન પુરી કરશે દરેક કામના

Hanuman Jayanti 2025- હનુમાન ચાલીસાની સૌથી શક્તિશાળી ચોપાઈ કઈ છે? જાણો કારણ

આગળનો લેખ
Show comments