Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરેલુ ઉપચાર - ચક્કર જેવા રોગને દૂર કરવાના ઘરેલુ ઉપાય

Webdunia
ગુરુવાર, 2 જૂન 2016 (00:15 IST)
ચક્કર આવવાની સ્થિતિમાં આપણી આસપાસ રાખેલી બધી વસ્તુઓ ફરતી દેખાય છે. ચક્કર આવવાના અનેક કારણો થઈ શકે છે.  જેમકે મગજમાં લોહીના પ્રવાહ ઓછા થવાને  કારણે ,બ્લ્ડ પ્રેશર ઓછા થવાને કારણ કે કોઈ રોગના કારણે પણ આપણને  ચક્કર આવવા શરૂ થઈ જાય છે અને  ચક્ક્રર આવવાને કારણે આપણે  માથાનો દુ:ખાવો થવો શરૂ થઈ જાય છે.ચક્કર આવવાની સ્થિતિમાં થોડા ઘરેલુ  ઉપાય અજમાવીને એનાથી છુટકારો મેળવી શકાય છે અને તે પછી પણ ચક્કર આવે તો ડાકટરની સલાહ જરૂર લો. 
 
* ચક્કર આવતા દરરોજ નાળિયેર પાણીનું  સેવન કરવુ લાભદાયી સિદ્ધ થાય છે. 
 
* તુલસીના પાંદડાનો સેવન કે પાણી સાથે તુલસીના પાન ખાવાથી આપણને ઘણા રોગોથી છુટકારો મળે છે અને ચક્કર આવતા તુલસીના પાનમાં ખાંડ અને મધ મિક્સ કરી એને વાટીને આ રસનો સેવન કરવાથી ચક્કર આવતા બંધ થઈ જાય છે. 
 
* ચક્કર આવતા તરત આરામ કરવો જોઈએ કે થોડી વાર આડા પડી જવું જોઈએ આથી આરામ મળે છે. ચક્કર વધારે આવતા ચા-કાફીનો સેવન ઓછુ કરવું જોઈએ. 
 
* લીંબૂ પાણી પીવાથી ચક્કર આવતા બંધ થઈ જાય છે. પાણીમાં લીંબૂનો રસ ,ખાંડ  મિક્સ કરી પીવાથી ચક્કર આવતા બંદ થઈ જાય છે. 
 
* ફળોના જ્યુસનો સેવન કરવાથી પણ લાભદાયક સિદ્ધ થઈ શકે છે.શક્કરટેટીના બીયણને ઘીમાં શેકીને સવાર-સાંજ સેવન કરવાથી પણ ચક્કર આવતા બંધ થઈ જાય છે. 
 
* ચક્કરા આવતા એક ગ�લાસ ઠંડુ પાણી પીવાથી ચક્કર આવતા બંદ થઈ જાય છે. 
 
* આદુંનું  સેવન કરવાથી આપણે ઘણા રોગોથી છુટકારો મેળવી શકીએ છીએ. ,ચક્કર આવતા  ભોજનમાં કે ચાનું  સેવન પણ કરવુ  હોય તો ચામાં આદું નાખી સેવન કરવાથી ચક્કર આવતા બંધ થઈ જાય છે. 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments