Webdunia - Bharat's app for daily news and videos

Install App

Tips for health - લીલા મરચા અને આદુના ફાયદા

Webdunia
રવિવાર, 27 ઑગસ્ટ 2017 (12:22 IST)
1. મોટાભાગના લોકો ખાવામાં લીલા મરચાનો પ્રયોગ કરે છે. અનેક જૂની શોધ કહે છે કે લીલા મરચામાં કૈપસેસિન હોય છે. જે અનેક બીમારીઓ માટે લાભકારી છે. 
2. જો લીલા મરચા સાથે આદુનો પ્રયોગ કરવામાં આવે તો તેના ફાયદા બમણા થઈ જાય છે. 
3. અનેક શોધોમાં ફેફસાના કેંસરથી બચાવના રૂપમાં પણ લીલા મરચાના પ્રયોગને લાભકારી માનવામાં આવે છે. 
4. ખાંસી અને તાવ માટે આપણે આદુનો ઉપયોગ કરીએ છીએ. પણ આનો  ઉપયોગ કેંસર સામે લડવામાં પણ સહાયક છે. 
5. એવુ કહેવાય છે કે આદુમાં રહેલ 5 જિંજરગોલ કૈપસેસિનથી મળીને એક એવો કંપાઉંડ બને છે જેનાથી ટ્યૂમર પૈદા કરનારુ રિસેપ્ટર્સ જડથી ખતમ થઈ જાય છે. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments