Webdunia - Bharat's app for daily news and videos

Install App

વજન ઘટાડવુ છે તો કરો શરીરના આ અંગોની મસાજ

Webdunia
મંગળવાર, 17 માર્ચ 2015 (15:41 IST)
વજન ઘટાડવાની ઈચ્છા રાખો છો તો એના માટે કેયુપ્રેશર થેરેપીથી શરીરના આ અંગોની મસાજ લાભકારી છે. 
 
*એકયુપ્રેશર મસાજની મદદથી ભોજન પર નિયંત્રણ કરી શકાય છે અને શરીરનો મેટાબૉલિજમ સારુ રહે છે જેથી વજન ઓછું કરવું સરળ રહે  છે. 
 
*પેટના ભાગ પર એકથી બે મિનિટ સુધી ઝડપી પ્રેશર બનાવો અને દિવસમાં બે વાર આ પ્રક્રિયા કરો. આવુ કરવાથી  પેટ સાથે સંકળાયેલી સમસ્યાઓ  દૂર થશે અને મેટાબૉલિક રેટ ઝડપી બનશે. 
 
*છેલ્લી પાંસળી પર સ્થિ આ પ્વાઈંટ્સને બે મિનિટ સુધી દબાવવાથી અપચો  દૂર થાય છે , ભૂખ પર નિયંત્રણ થાય છે અને અલ્સરનું  રિસ્ક ઓછુ  થાય છે. 
 
*જબડાના છેલ્લા છોરને આંગળી પર ઉઠાવી કાનના પાસે લઈ જાય અને આ પ્વાઈંટસને 2 મિનિટ સુધી તેજ દબાવો. 
 
*પગના બહારના ભાગમાં પગ ઘૂંટણ પર લઈ જાઓ. ઘૂંટણથી બે ઈંચ નીચે કેંદ્રમાં પવાઈંટ શોધો અને 2 મિનિટ સુધી દબાણ બનાવી રાખો. 
 
*કોણી અને એડી પર સ્થિત આ પ્વાઈંટસ  પર 2 મિનિટ સુધી દબાણ બનાવો. આથી મેટાબૉલિજ્મ ઠીક થાય છે અને ફેટસ જલ્દી બર્ન થાય છે. 
 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments