Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health tips- શિંગોડાના ગુણ

Webdunia
સોમવાર, 10 નવેમ્બર 2014 (15:36 IST)
શિંગોડામાં ભેંસના દૂધ કરતાં વધુ મિનરલ્સ હોય છે. 

થાયરાઈડના ઉપચાર 
 
શિંગોડામાં મેગ્નીજ અને આયોડીનની ભરપૂર માત્રા હોય છે  તેથી એના પ્રયોગથી  થાયરાઈડ ગ્રંથિની કાર્યશૈલી સુચારૂ  રહે છે. 
તેમાં એન્ટી વાયરલ, એન્ટી કેન્સર, એન્ટી બેક્ટોરિયલ અને અન્ટી ઓક્સિડન્ટના ગુણ હોય છે. આ તત્વો બીમારીઓને દૂર રાખે છે.
 
વજન રાખે કંટ્રોલમાં 
 
પોષક તત્વોની ભરપૂર માત્રા અને ઓછી કેલોરી હોવાને કારણે આ વજન ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી છે.  
 
ડિહાઈડ્રેશન રાખે દૂર 
 
શિંગોડા શરીરમાં પાણીની અછત દૂર કરવામાં ખૂબ લાભદાયક છે. આ સિવાય આ શરીર માટે સારી ઠંડક આપવાનું કામ કરે છે. 
 
કમળામાં લાભદાયક 
 
શિંગોડા કમળો દૂર કરે છે.  કમળાના દર્દીઓને કાચા શિંગોડા કે તેનુ જ્યુસ બનાવીને આપવુ જોઈએ. 
 
કેંસરને અટકાવવામાં મદદગાર 
 
શિંગોડામાં એંટી બેકેટેરિયલ. એંટીવાયરલ એંટી કેંસર અને એંટીઓક્સીડેંટના ગુણ પણ હોય છે. 
 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

ડાયાબિટીસનો કાળ છે જાંબુના પાન, શુગરના દર્દીઓએ આ રીતે કરે ઉપયોગ

ખ અક્ષરથી છોકરા છોકરીઓના નામ

Gujarati child names- છોકરા છોકરીઓનુ ગુજરાતી માં નામ

Sun Tanning: ટેનિંગ રિમૂવ કરવા માટે કરો બટાટાથી સ્ક્રબ જાણો રીત

Stress and anxiety- એંગ્જાયટી અને સ્ટ્રેસ ઓછુ કરવા માટે કરો આ કામ

વધુ જુઓ..

ધર્મ

હજ દરમિયાન મૃત પામેલા લોકોનુ અંતિમ સંસ્કાર અહીયા થશે જાણો શા માટે

Vat Savitri Vrat Na Niyam: વટ સાવિત્રી વ્રતના દિવસે મહિલાઓ ન કરે આવી ભૂલ નહી તો અધૂરુ રહી જશે તમારુ વ્રત

Vat Savitri 2024 Wishes: અખંડ સૌભાગ્યનુ પ્રતીક વટ સાવિત્રીના વ્રત નિમિત્તે તમારા સંબંધીઓને મોકલો આ શુભકામના સંદેશ

Vat Savitri Vrat Katha - વટ સાવિત્રી વ્રત કથા (વ્રત કથા વીડિયો સાંભળો)

Importance of Banyan Tree વડના ઝાડમાં હોય છે અનેક ઔષધીય ગુણ, જાણો તેનુ ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ

Show comments