Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડિપ્રેશનથી બચાવનારી દવાઓ આક્રમક બનાવી શકે

Webdunia
શનિવાર, 30 જાન્યુઆરી 2016 (16:38 IST)
ડિપ્રેશનથી બચાવનારી દવાઓ બાળકો તેમજ કિશોરોને વધારે આક્રમક બનાવી શકે છે. એટલે સુધી કે આ દવાઓ તેમને આત્મહત્યા જેવી પ્રવૃત્તિ માટે પણ પ્રેરણા આપી શકે છે. એક શોધમાં આ ચેતવણી આપવામાં આવી છે.

ડેનમાર્કના શોધકર્તાઓને અનુસાર ડિપ્રેશનની દવાઓથી બાળકો તેમજ કિશોરોમાં આક્રમકતા તેમજ આત્મહત્યાના પ્રમાણનો ભય બમણો થઇ જાય છે.  જોકે શોધકર્તાઓને ડિપ્રેશનવિરોધી દવાઓ અને આક્રમકતા તેમજ તણાવ વચ્ચે કોઇ સીધો સંબંધ જાણવા મળ્યો નથી. આ બાબતના મૂળ સુધી પહોંચવા માટે શોધકર્તાઓએ 18,526 દર્દીઓની તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન તેમને ડિપ્રેશનની દવાઓ આપવામાં આવી હતી.

શોધકર્તાઓએ ભલામણ કરી છે કે બાળકો, કિશોરો તેમજ યુવાનોને બની શકે તેટલી ઓછી ડિપ્રેશનની દવા લેવી જોઇએ. કારણ કે  તેનાથી તેમને ગંભીર નુકસાન પહોંચવાની શક્યતા છે. તેથી શક્ય હોય ત્યાં સુધી ડિપ્રેશન માટે દવા લેવાની જગ્યાએ વૈકલ્પિક વ્યાયામ  અથવા તો સાઇકોથેરાપી ઉપર વધારે જોર આપવું જોઇએ.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments