Webdunia - Bharat's app for daily news and videos

Install App

રડવાના પણ ઘણા ફાયદા છે...? આ છે ચોંકાવનારા તથ્ય

રડવા
Webdunia
મંગળવાર, 23 મે 2017 (15:15 IST)
હમેશા તમે ખડખડાટ  હંસવાના હજાર ફાયદા સાંભળ્યા હશે . પણ રડવાના નામ પર બધા કહે છે કે રડવું એ નબળાઈની નિશાની છે.  પરંતુ અનેક શોધ પછી એ  સિદ્ધ થયું છે કે રડવું એ આપણા   માનસિક આરોગ્ય માટે ખૂબ લાભકારી છે. 
 
શોધ મુજબ, રડવાથી ભાવનાત્મક સંતુલન કાયમ રહે છે. જેમ કે ખુશીના સમયે હસવુ  આવે છે , તેમજ મુશ્કેલીના સમયે રડવું પણ સ્વભાવિક ક્રિયા છે. 
રડવાથી તનાવ પોતે છૂમંતર થઈ જાય છે. સાથે જ તનાવના કારણે અમારા શરીરમાં જામેલું ટોક્સિન રડ્યા પછી પોત-પોતે જ ધુલી જાય છે. 
રડવાથી આપણી આંખોની સફાઈ થાય છે. આંખોમાં લાંબા સમયથી જામેલી ધૂળ અને પીપળા આપમેળે જ ધોવાય જાય છે. 
આંસુઓથી આંખોની નમી કાયમ રહે છે. આંસુઓમાં લાઈજોજાઈમ એંજાઈમ હોય છે,  જે આંખોના 90-95 ટકા કીટાણુઓને નષ્ટ કરે છે. 

 
રડ્યા પછી ફીલ ગુડ હાર્મોંસના સ્ત્રાવથી મૂડ ઠીક થઈ જાય છે. 
રડવાનો સૌથી મોટો ફાયદો  છે કે આપણી અંદર ખરાબ સમયનો  સામના કરવાની તાકત આવે છે. આથી ટેંશન કે પરેશાનીમાં ગુમસુમ રહેવાને બદલે સારુ રહેશે કે થોડુ રડી લો.  

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Brahmacharini mata- નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

રાંદલ માતાજી પ્રાગટ્ય

EID Holiday:30 કે 31 ઈદની રજા ક્યારે છે? જાણો સાઉદી અરેબિયામાં દ-ઉલ-ફિતરની સંભવિત તારીખ

Shailputri mata- નવરાત્રીના પહેલા દિવસે માતા શૈલપુત્રી માતાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

Chaitra Navratri 2025: ક્યારથી શરૂ થઈ રહી છે ચૈત્ર નવરાત્રી? જાણો પૂજા વિધિ અને શુભ મુહુર્ત

આગળનો લેખ
Show comments