Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોઢામાં પાણી લાવતા અથાણાંના આ 6 ફાયદા વિશે જાણો છો ?

Webdunia
શુક્રવાર, 11 માર્ચ 2016 (01:08 IST)
અથાણાનું નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવી જાય છે. પણ અથાણુ સ્વાદ વધારવાની સાથે અનેક ફાયદા પણ કરે છે જેના વિશે  થોડાક જ લોકો જાણે છે. આવો જાણીએ અથાણું ખાવાના 6 આરોગ્ય સાથે સંકળાયેલા ફાયદા 
 
1. પ્રેગનેંટ મહિલાને કેરી અને લીંબુના અથાણાંનું સેવન કરવુ જોઈએ. આનાથી તેમને સવારે થતી કમજોરીમાં રાહત મળે છે.  
 
2. જો તમારુ વજન વધુ છે અને તમે તેનાથી પરેશાન છો તો અથાણું ખાવ.  અથાણું ખાવાથી વજન ઘટે છે.  ઉલ્લેખનીય છે કે અથાણામાં કેલોરીની માત્રા ઓછી હોય છે.  આ ઉપરાંત અથાણામાં ભેળવેલ મસાલાથી ફેટ ઝડપથી ટુકડાઓમાં વહેંચાય જાય છે. 
 
3. અથાણામાં એંટી-ઓક્સ્તીડેંટની માત્રા ખૂબ ઓછી હોય છે. જે શરીરને ફ્રી-રેડિકલ્સથી સુરક્ષિત રાખવામાં મદદરૂપ હોય છે. 
 
4. જો તમને ડાયાબીટીસ છે તો તમે આમળાનું અથાણું ખાઈ શકો છો. 
 
5. અથાણું વિટામિનની ઉણપને દૂર કરે છે. 
 
6. જો તમારી પાચનક્રિયા યોગ્ય રીતે કામ નથી કરી રહી તો તમારે અથાણાંનું સેવન કરવુ જોઈએ. કારણ કે આમા રહેલા ફાઈબર્સની મદદથી પાચન ક્રિયા પણ સુચારુ બની રહે છે. જો તમે સ્ટ્રોક કે દિલ સાથે જોડાયેલ બીમારીના દર્દી છો તો અથાણાનું સેવન ન કરો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments