Webdunia - Bharat's app for daily news and videos

Install App

પીપળના પાંદડા આરોગ્ય માટે લાભકારી હોય છે, જાણો એના લાભ વિશે ...

Webdunia
મંગળવાર, 16 જૂન 2015 (13:12 IST)
પીપળના તાજા લીલા પાંદડા કરે લોહી સાફ કરે છે 

હ્રદય સંબંધી રોગ: એના ત્રણ તાજા પાંદડાના આગળ- પાછળના ખૂણાને તોડીને રોજ સવારે ખાલી પેટ ચાવવાથી લોહી સાફ થાય છે. આ ધમનિયોમાં રહેલા કોલેસ્ટ્રોલને દૂર કરી આક્સીજનનો સંચાર કરે છે. 
 
તાવ-  પીપળના ત્રણ તાજા પાંદડા એક ગ્લાસ પાણીમાં ઉકાળો ,પાણી જ્યારે અડધુ  રહી જાય ત્યારે ઉતારી લો.  પાણી હૂંફાળું રહે ત્યારે જ પી લો.  ખૂબ જ વધુ તાવમાં આવું 2-3 વાર કરવાથી લાભ થાય છે. 
 
ખંજવાળ - પીપળના થોડા પાનને ઘસીને દિવસમાં  3-4 વાર ખંજવાળ કે કીટ કાતરતાની જ્ગ્યાએ લગાવવાથી આરામ મળે છે. 
 
ધ્યાન રાખો આ વાતો 
 
પીપળના ઉપયોગમાં લેવાના એક કલાક પહેલા કઈ ન ખાવું . એની તાસીર ગરમ હોય છે આથી એનો  પ્રયોગ કર્યા પછી જંક ફૂડ, તળેલી શેકેલી મસાલાવાળી વસ્તુઓ ન ખાવી. સ્વચ્છ પીપળના પાંદડાથી બનેલી પતરાવડી પર  ભોજન મુકીને  ખાવાથી શરીરને આકસીજન અને એંટીઓક્સીડેંટ મળે છે.   
 
  

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments