Webdunia - Bharat's app for daily news and videos

Install App

સૂતા પહેલા કેળા ઉકાળીને(કેળાની ચા) ખાવાનો આ ફાયદો તમને હેરાન કરી દેશે

કેળા ઉકાળીને
Webdunia
શનિવાર, 14 જુલાઈ 2018 (15:43 IST)
કેળાનુ સેવન આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારી રહે છે. ચિકિત્સક પણ કેળાનુ સેવન કરવાની સલાહ આપે છે.  તેને ખાવાથી શરીરને ઉર્જા મળે છે અને તમને ભૂખ નથી લાગતી. જો તમે કેળાના સેવનથી અત્યાર સુધી પરેજ કરો છો તો તમે જાણી લો કેળા તમારે જરૂર ખાવા જોઈએ. પણ જો તમે કેળાને ઉકાળીને ખાશો તો સામાન્ય રીતે કેળુ ખાવાથી વધુ ફાયદાકરી રહે છે.  રાતે સૂતા પહેલા કેળુ ઉકાળીને ખાવાથી તમે શરીરમાં થોડાક જ દિવસમાં બદલાવ અનુભવ કરશો. 
 
શરીરને તાકત આપે છે કેળુ 
 
જો તમને રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યા છે તો કેળુ ખાવાથી તમને ફાયદો થશે.  કેળામાં કેલ્શિયમ પ્રચુર માત્રામાં હોય છે. જે શરીરને તાકત આપે છે.  તેના સેવનથી હાડકાં મજબૂત બને છે. તેથી નાના બાળકોને પણ કેળા ખાવાની સલાહ આપવામાં આવે છે.  ઉંઘ ન આવવાની સમસ્યાથે ગ્રસ્ત લોકોને સૂવાના બરાબર ઠીક પહેલા છાલટા સહિત કેળાની ચા બનાવીને પીવી જોઈએ. એક અઠવાડિયા સુધી સતત આવુ કરવાથી તમને રાત્રે સારી ઉંઘ આવશે. આ ઉપરાંત તમે ખુદને પહેલા કરતા વધુ તાજગી ભરેલા અનુભવશો. 
 
આ રીતે બનાવો કેળાની ચા 
 
ઉંઘ ન આવવી કે ઓછી આવવાની સમસ્યાથી પરેશાન લોકો એક કપ પાણીને ગેસ પર ઉકાળવા મુકી દો. હવે તેમા તજ નાખીને ઉકળવા દો. ઉકાળ્યા પછી પાકેલા કેળાના નાના નાના ટુકડામાં કાપીને ઉકળતા પાણીમાં નાખીને થોડો સમય પકાવ્યા પછી તેને ગાળીને ઠંડુ કરીને પી લો. આ પીવાથી તમને ઉંઘ આ આવવાની સમસ્યાથી છુટકારો મળશે. 
 
રાત્રે જે લોકોની ઉંઘ ખુલી જાય છે તેમને પણ આ મિશ્રણ પીવાથી આરામ મળશે. કેળાના છાલટામાં મેગ્નેશિયમ અને પોટેશિયમ પ્રચુર માત્રામાં હોય છે. કેળાના છાલટાનું શાક બનાવીને પણ તમે ખાઈ શકો છો. આ શરીર માટે ખૂબ ગુણકારી હોય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Vishnu Puran: વિષ્ણુ પુરાણ મુજબ કળયુગની અંતિમ રાત કેવી રહેશે?

Easter sunday 2025- ઇસ્ટર સન્ડે વિશે મહત્વપૂર્ણ માહિતી

Shaniwar Upay: શનિવારે પીપળાના ઝાડનો કરો આ ઉપાય, શનિદેવના આશીર્વાદ મળશે, ખુશીઓથી ભરાઈ જશે તમારું જીવન

Panchak April 2025: એપ્રિલમાં ક્યારે લાગશે પંચક, જરૂર રાખો આ વાતોનુ ધ્યાન

Shukrawar Na Upay: શુક્રવારે કરો આ સરળ કામ, તમારી તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે

આગળનો લેખ
Show comments